Sunday, April 20, 2025
HomeGujaratગુમ થયાના 10 વર્ષ પછી પરિવારને શોધવા વડોદરા જશે : અંજલીતુષાર તેરે

ગુમ થયાના 10 વર્ષ પછી પરિવારને શોધવા વડોદરા જશે : અંજલીતુષાર તેરે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

વડોદરા- 2008માં ઉદેપુર-બાંદ્રા એક્સપ્રેસમાં જ્યારે રેલવે પોલીસને અંજલી પટેલ નામની બાળકી મળી આવી, ત્યારે તેની ઉંમર માત્ર 4 વર્ષ હતી. અંજલીએ પોલીસને જણાવ્યુ હતું કે તે વડોદરાની રહેવાસી છે અને ત્યારથી પોલીસ વડોદરામાં તેના માતા-પિતા અને પરિવારને શોધી રહી છે.પરંતુ પોલીસ માટે નવાઈ પમાડનારી વાત એ છે કે, અંજલી જે વિસ્તારમાં પોતે રહેતી હોવાનો દાવો કરે છે તે વિસ્તારમાં કોઈ તેને ઓળખતું નથી. DCP સરોજ કુમારી જણાવે છે કે, રેલવે પોલીસને જ્યારે અંજલી મળી આવી હતી ત્યારે તેણે કહ્યુ હતું કે તે અકોટામાં એકતાનગરમાં રહે છે. પોલીસ તેને વડોદરા લઈને આવી હતી પરંતુ અંજલી તેના ઘરનું ચોક્કસ સરનામું નહોતી જણાવી શકીઅંજલીને બાળગૃહમાં મોકલવામાં આવી હતી પરંતુ સુરત પોલીસ દ્વારા વડોદરા પોલીસને સતત અંજલીનું ઘર શોધવાની અપીલ કરવામાં આવી હતી. DCP કુમારી કહે છે કે, અમે આજવા રોજ પર આવેલા એકતાનગર તેમજ ફતેહગંજ વિસ્તારમાં પણ અમારી ટીમ મોકલી. અમે આસપાસના વિસ્તારોમાં લોકોને અંજલીનો બાળપણનો ફોટો પણ બતાવ્યો પરંતુ તેને કોઈ ઓળખવા તૈયાર નથી.અંજલીએ પોલીસને જણાવ્યું કે તેની માતાનું નામ હંસા છે અને બહેનનું નામ મેઘા છે. પરંતુ પોલીસને અકોટા, આજવા રોડ અને એકતાનગર કોલોનીમાં આ નામના લોકોનો કોઈ પતો નથી લાગ્યો. પોલીસે ગુમ થયેલા લોકોના રિપોર્ટ પણ તપાસ્યા પરંતુ અંજલીનો રેકોર્ડ કોઈની સાથે મેચ નથી થતો. અંજલી કહે છે કે તેના પેરેન્ટ્સ વડોદરા રેલવે સ્ટેશન પર ઉતરી ગયા હતા, પરંતુ વડોદરા અને સુરતની રેલવે પોલીસ પાસે બાળક ગુમ થયું હોવાની કોઈ ફરિયાદ કે ફોન નથી આવ્યો.પોલીસને શંકા છે કે બની શકે કે અંજલીના માતા-પિતા તેને તરછોડીને જતા રહ્યા હોય. DCPએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, અંજલી અત્યારે 14 વર્ષની છે અને હવે તે વડોદરા જઈને પોતાના માતા-પિતાને શોધવા માંગે છે. અમે ફરી એકવાર તેના માતા-પિતાને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અંજલીને વડોદરા લાવવામાં આવશે અને જે વિસ્તારમાં તેનું ઘર હોવાનો તે દાવો કરી રહી છે ત્યાં લઈ જવામાં આવશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here