Sunday, February 23, 2025
Homenationalચાર વર્ષમાં પરિવારવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિનો થયો અંત-શાહ

ચાર વર્ષમાં પરિવારવાદ અને તૃષ્ટિકરણની રાજનીતિનો થયો અંત-શાહ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

નેરન્દ્ર મોદી સરકારે ચાર વર્ષમાં પરિવારવાદ, તુષ્ટિકરણ અને જાતિવાદની રાજનીતિ પુરી કરીને પર્ફોમન્સની નીતિને મજબુત કર્યુ છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે એનડીએ સરકારના ચાર વર્ષ પૂરા થવાના પ્રસંગે પ્રધાન મંત્રી મોદીની સિદ્ધિઓના ખુલીને વખાણ કર્યા.

ભાજપ અધ્યક્ષે પીએમને દેશના મજબુત નતૃત્વ માટે અભિનંદન પાઠવતા કહ્યુ દેશની જનતા નેરેન્દ્ર મોદી સાથે ચટ્ટાનની માફક ઉભી છે. આ અવસર પર શાહે વિપક્ષ પર હમલો કરતા કહ્યુ હતુ કે તેઓ જુઠ્ઠાને સાર્વજનિક તરીકે જોર જોરથી બોલીને જનતાને ગુમરાહ કરે છે.

શાહે કહ્યુ કે ભાજપને વિશ્વાસ છે કે જનતા 2019મા તમને એક વાર ફરીથી સેવાનો અવસર આપશે. શાહે કહ્યુ કે કોંગ્રેસે લોકતાંત્રિક મુલ્યોને હંમેશા પોતાના હાથ પર રાખ્યા. હવે લોકોને જણાવી રહ્યા છે કે દેશમાં દહેશતનો માહોલ છે. શાહે મોદી સરકારની સફળતામાં સૌથી ઉપર POK માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક અને કાળા ધન પર એસઆઈટીની રચનાને રાખી છે.

તેમણે કહ્યુ કે કાળા ધનનો અંત 2014ની ચૂંટણીનો મુખ્ય સુત્રોચ્ચાર હતો. તેને આ સરકારે સારી રીતે નિભાવ્યો છે. શાહે કહ્યુ કે આ સરકાર ગરીબો અને ગામડાના ઉત્થાન પર કામ કરી રહી છે, અને આ એક સારા કામનું પરિણામ છે કે આજે 20 રાજ્યોમાં એનડીએની સરકાર છે અને તે દેશની 65 ટકા જનતાની સેવા કરે છે

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here