Monday, February 24, 2025
HomeBusinessજીએસટીમાં નોંધાયેલા વેપારીઓમાં જંગી વૃદ્ધિ

જીએસટીમાં નોંધાયેલા વેપારીઓમાં જંગી વૃદ્ધિ

Date:

spot_img

Related stories

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...
spot_img

અમદાવાદ, તા. ૩
રાજયમાં જીએસટી આવ્યા બાદ નોંઘાયેલા વેપારીઓની સંખ્યામાં ૧૦૦ ટકાનો વધારો થયો છે. જેમને ટેકસ બાબતે ગેરરીતી કરવામાં કોઇ રસ નથી તેવા તમામ વેપારીઓએ નોંઘણી કરાવી લીધી છે. ગુજરાતના જીએસટી કમીશનર પીડી વાઘેલાએ આ અંગેની માહિતી આપી હતી. દ ઇÂન્ડયન ઇÂન્સ્ટટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇÂન્ડયાના અમદાવાદ ચેપ્ટર મારફતે જીએસટી ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. તે પ્રસંગે મુખ્ય મહેમાન પદેથી વાઘેલાએ વઘુમાં જણાવ્યું હતું કે, આ સરકારમાં જીએસટીને લગતા પ્રશ્નોના ઉકેલ માટે કોઇ લાંબી પ્રક્રિયા નથી. રાજ્ય કક્ષાની સમિતિઓ યોગ્ય નિર્ણય કરે તેને કેન્દ્રમાંથી ૨૪ કલાકમાં બહાલી મળે. કેબિનેટની બેઠક કે પછી કેન્દ્રની બેઠકની રાહ જાવાની જરુર નથી. વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે ત્વરીત નિર્ણય. ભાજપના અગ્રણી અમિત ઠાકરેએ અતિથી વિશેષ પદેથી બોલતા જણાવ્યું હતું કે , લોકો ૧૧ જેટલા પ્રકારના જુદા જુદા કર ભરતા હતા તેટલા રિટર્ન ભરતા હતા તે તમામમાંથી મુÂક્ત અપાવીને માત્ર એક જ ટેક્સ આ સરકારી કરીને ક્રાંતિકારી પગલુ ભર્યું છે. આઇસીએસઆઇના પ્રતિનિધિ રાજેશ તારપરાએ જીએસટીની કામગીરીમાં આવતા પડકારો અને તેની કામગીરી કરવાની સરળ પધ્ધતિ બાબતે સમજ આપી હતી.આ પ્રસંગે કંપની સેક્રેટરી અમદાવાદ ચેપ્ટરના પ્રમુખ મેહુલ રાજપુત, સેક્રેટરી અભિષેક છાજડ તથા સેન્ટ્રલ કાઉન્સીલના શ્રી ચેતન પટેલ પ્રાસંગિક સંબોઘન કર્યું હતું.

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here