Saturday, February 22, 2025
HomeSportsટી-20 વર્લ્ડકપ વિજયની ઉજવણી બાદ વિરાટ કોહલીએ બુમરાહના ભરપેટ વખાણ કર્યા હતા....

ટી-20 વર્લ્ડકપ વિજયની ઉજવણી બાદ વિરાટ કોહલીએ બુમરાહના ભરપેટ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

વિરાટ કોહલીએ મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ટી-20 વર્લ્ડકપ વિજયની ઉજવણી બાદ બુમરાહના ભરપેટ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, ‘લોકોએ એ વ્યક્તિ માટે ખાસ તાળીઓ પાડવી જોઈએ જેણે ભારતને આ ટુર્નામેન્ટમાં વારંવાર વાપસી કરાવીને જીત અપાવી. બુમરાહ જેવો બોલર પેઢીઓમાં એક વખત મળે છે. એ દેશ માટે ખજાના સમાન છે.’

વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાના સાથી બોલર જસપ્રિત બુમરાહને ખજાના સમાન ગણાવ્યો હતો. ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતવામાં મદદ કરવામાં બુમરાહનું મહત્વનું યોગદાન રહ્યું હતું. બુમરાહે ટૂર્નામેન્ટમાં પોતાની ચુસ્ત બોલિંગથી વિરોધી ટીમ પર ધાક બેસાડી હતી. જ્યારે ટીમને જરૂર હોય ત્યારે તે હંમેશા વિકેટો લે છે.
જ્યારે પ્રેઝન્ટરે પૂછ્યું કે જો બુમરાહને ‘દેશના ખજાના’ તરીકે જાહેર કરવામાં આવે તો તમે એ અરજીમાં સહી કશો? તો વિરાટે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કહ્યું હતું કે, ‘હું તો અત્યારે જ કરી દઉં. વિરાટે કહ્યું કે આવો બોલર પેઢીઓમાં એકવાર મળે છે.’

પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ

એક તરફ ફાઇનલ મેચમાં વિરાટ કોહલીને જ્યાં પ્લેયર ઑફ ધ મેચનો ઍવોર્ડ મળ્યો હતો ત્યાં બીજી તરફ જસપ્રિત બુમરાહને આખી ટુર્નામેન્ટમાં 4 આસપાસની ઇકોનોમીથી 14 વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઑફ ધ સિઝનનો ઍવોર્ડ મળ્યો હતો.

T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનું સ્વાગત કરવા માટેની વિજય પરેડમાં ગુરુવારે મુંબઈમાં માનવ મહેરામણ જોવા મળ્યું હતું. હજારો ક્રિકેટ ચાહકો તેમના મનપસંદ સ્ટાર્સની એક ઝલક જોવા માટે ઉત્સુક હતા. આખરે ઉત્સાહ અને ઉર્જાના પર્યાય સમાન આ કાર્યક્રમમાં ક્રિકેટ પ્રેમીઓએ ખૂબ ઉજવણી કરી હતી.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here