Monday, April 21, 2025
HomeGujaratઠાકોરે નામ પાછળ ‘સિંહ’ લખાવ્યું, દરબારોએ જબરજસ્તી મૂછો મૂંડાવડાવી

ઠાકોરે નામ પાછળ ‘સિંહ’ લખાવ્યું, દરબારોએ જબરજસ્તી મૂછો મૂંડાવડાવી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે ફરી એકવાર જાતિવાદી સમાજવ્યવસ્થાનું વરવું દ્રશ્ય સામે આવ્યું છે. પાલનપુર તાલુકામાં આવેલ ગૌડ ગામ ખાતે ઉચ્ચજાતિના કેટલાક લોકો દ્વારા આજ ગામના નિવાસી 23 વર્ષીય યુવાન રણજીત ઠાકોરને પોતાની મૂછો મુંડાવવાની અને જાહેરમાં માફી માગવાની ફરજ પાડી હતી.ઘટનાના બનવા પાછળ કારણ એવું હતું કે 27મેના રોજ પીડિત પોતાની બાબરીની ધાર્મિક વિધિ માટેના આમંત્રણ કાર્ડ લાગતા-વળગતાને વાંટી રહ્યો હતો. ત્યારે ગામના જ કેટલાક ઉચ્ચજાતિના લોકોને ધ્યાને પડ્યું કે રણજીતે પોતાના નામ પાછળ કંકોત્રીમાં સિંહ લગાવ્યું છે. જે બાદ અદંજીત 15 જેટલા લોકોએ તેને ઘેરી લીધો હતો અને સિંહ લગાવવા બાબતે તેની સાથે વિવાદ કર્યો હતો.જોકે સમગ્ર બાબત ત્યારે ગંભીર બની ગઈ જ્યારે આ 15 વ્યક્તિઓએ રણજીતને માર મારવાનું શરુ કર્યું હતું અને પછી તેને ઉઠાવીને પાસેના ગામ ઢાંડા અને બૌચરગઢ પાસેના જંગલોમાં ઉઠાવી ગયા હતા. જ્યારે પીડિત યુવાન પાસે પોતાની મૂછો મુંડવાની ફરજ પાડી હતી અને ફરી આવું ક્યારેય નહીં કરે તેવા માફી માગતો વીડિયો બનાવ્યો હતો.પાલનપુર તાલુકા પોલિસ સ્ટેશનના PSI એ.વાય. પટેલ અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘પીડિત યુવાને આરોપીઓના નામ જણાવતા કહ્યું કે, મથુરસિંહ ડાભી અને હરપાલસિંહ ડાભી ઉપરાંત અન્ય 13 જેટલા વ્યક્તિ વિરુદ્ધ પોતાની ફરિયાદ નોંધાવી છે. અમે મથુરસિંહની ધરપકડ કરી છે અને બીજાને પણ ટુંક સમયની અંદર પકડી પાડવામાં આવશે

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here