Sunday, May 11, 2025
HomeGujaratAhmedabadતત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. - ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં શાળાના વિદ્યાર્થીઓને...

તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું

Date:

spot_img

Related stories

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...
spot_img

અમદાવાદ : અમદાવાદ ખાતે આવેલ તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં આવેલ ફતેપુર પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આશરે 250 જેટલા વિદ્યાર્થીઓને ફ્રીમાં યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ મુખ્યત્વે તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમપરિસર) સીએમડી શ્રી જીગ્નેશ ઠાકર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી. તેઓએ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે તેમને પ્રેરિત કર્યા હતા.આ વિતરણ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને બે જોડી યુનિર્ફોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એપીએમસીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી સહદેવભાઈ ગોહિલ, ધંધુકાના ભાજપના પ્રમુખ શ્રી યુવરાજસિંહ ગોહિલ તથા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જસ્સી દાદી ઉપસ્થિત રહ્યાં હતા.શ્રી જીગ્નેશભાઈ ઠાકર સહીત તમામ ઉપસ્થિત મહેમાનોનું શાળા દ્વારા સમ્માન કરાયું હતું. ઉપરાંત તમામ લોકોએ સાથે મળીને કેક કટિંગ પણ કર્યું હતું. તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર)ના તમામ સ્ટાફનું અભિવાદન ગામલોકો દ્વારા કરાયું હતું. મહાનુભાવો દ્વારા બાળકોને ઉમદા શિક્ષણ કાર્ય કરીને જીવનમાં આગળ વધવા તથા દેશને પોતાની આવડત સમર્પિત કરવા અંગે પ્રેરણામય આશીવર્ચન પણ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય શ્રી દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરી અને દર વર્ષે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડતા રહે તેમ જણાવાયું હતું.

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here