Monday, February 24, 2025
HomeGujaratAhmedabadતત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. - ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં શાળાના વિદ્યાર્થીઓને...

તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું

Date:

spot_img

Related stories

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...
spot_img

અમદાવાદ : અમદાવાદ ખાતે આવેલ તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર) દ્વારા ધંધુકામાં આવેલ ફતેપુર પ્રાથમિક શાળાના બાળકોને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આશરે 250 જેટલા વિદ્યાર્થીઓને ફ્રીમાં યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ મુખ્યત્વે તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમપરિસર) સીએમડી શ્રી જીગ્નેશ ઠાકર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી. તેઓએ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે તેમને પ્રેરિત કર્યા હતા.આ વિતરણ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને બે જોડી યુનિર્ફોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એપીએમસીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી સહદેવભાઈ ગોહિલ, ધંધુકાના ભાજપના પ્રમુખ શ્રી યુવરાજસિંહ ગોહિલ તથા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જસ્સી દાદી ઉપસ્થિત રહ્યાં હતા.શ્રી જીગ્નેશભાઈ ઠાકર સહીત તમામ ઉપસ્થિત મહેમાનોનું શાળા દ્વારા સમ્માન કરાયું હતું. ઉપરાંત તમામ લોકોએ સાથે મળીને કેક કટિંગ પણ કર્યું હતું. તત્વમ રિયલ્ટી પ્રાઇવેટ લી. – ધોલેરા (તત્વમ પરિસર)ના તમામ સ્ટાફનું અભિવાદન ગામલોકો દ્વારા કરાયું હતું. મહાનુભાવો દ્વારા બાળકોને ઉમદા શિક્ષણ કાર્ય કરીને જીવનમાં આગળ વધવા તથા દેશને પોતાની આવડત સમર્પિત કરવા અંગે પ્રેરણામય આશીવર્ચન પણ આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય શ્રી દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરી અને દર વર્ષે બાળકોને પ્રોત્સાહન પૂરું પાડતા રહે તેમ જણાવાયું હતું.

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here