Saturday, February 22, 2025
HomeGujaratદામનગર શહેર માં નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી પ્રધાનમત્રી આવાસ યોજના...

દામનગર શહેર માં નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી પ્રધાનમત્રી આવાસ યોજના ની એકપણ દરખાસ્ત મંજૂર નથી

Date:

spot_img

Related stories

ડિપોઝીટરીઝે રોકાણકાર માહિતીને સુલભ બનાવવા માટે સહયોગ કર્યો

સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) અને નેશનલ સિક્યોરિટીઝ...

અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ ભવ્ય નગર યાત્રાનું આયોજન

અમદાવાદ 26 ફેબ્રુઆરી 2025 ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું...

ગોદરેજ પ્રોપર્ટીઝે પૂણેમાં ગોદરેજ ઇડન એસ્ટેટ ખાતે ભારતના પ્રથમ...

ભારતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીના એક ગોદરેજ પ્રોપર્ટીઝ...

GLS University Faculty of Commerce એ એક અદભુત ‘Cultural...

GLS University Faculty of Commerce એ 20મી ફેબ્રુઆરી 2025ના...

16ના મહાકુંભમાં આવતાં-જતાં 3 અકસ્માતમાં મોત: ભોજપુરમાં કાર ટ્રક...

મહાકુંભમાં આવતા-જતા જુદા-જુદા ત્રણ અકસ્માતોમાં 16 લોકોના મોત થયા...

ગુજરાતીઓ ગરમી સહન કરવા માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે...

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે મહત્તમ તાપમાનમાં...
spot_img

દામનગર શહેર માં નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી પ્રધાનમત્રી આવાસ યોજના ની એકપણ દરખાસ્ત મંજૂર નથી કરાય ૧૫૦ થી વધુ ગરીબ લાભાર્થી ઓને ઘર નું ઘર મળશે કે કેમ ? વર્ષ ૨૦૧૯ પછી એક પણ પ્રધાનમંત્રી આવાસ યોજના ની દરખાસ્ત ઇજનેરે અભિપ્રાય નથી આપ્યો અપેક્ષા જે હોય તે શહેર નાં વિવિધ વિસ્તારો માંથી ગરીબ ઘર વિહોણા પરિવારો એ પ્રધાનમત્રી આવાસ યોજના નો લાભ મેળવવા જરૂરી આધાર પુરાવા માલિકી હકક અધિકારો રેવન્યુ સી ટી સર્વે દસ્તાજેજી પુરાવા સોગધનામાં જરૂરી સંમતિ ઓ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના નાં મેનેજર ને સતાવાર ઇનવર્ડ કરવી દામનગર નગરપાલિકા નાં ઇજનેરે માત્ર અભિપ્રાય આપવાનો છે તેમાં પાંચ વર્ષ કરતા પણ વધુ સમય થવા છતાં એકપણ આવાસ યોજના ની દરખાસ્ત મંજુર થઈ નથી આટલો બધો તુમાર કેમ ? સ્થાનિક સત્તાધીશો ધ્યાન આપે તેવી ગરીબ પરિવારો ને આશા પાંચ વર્ષ માં એકપણ આવાસ યોજના ની દરખાસ્ત મંજુર નહિ કરવાનું કારણ શું ? ગરીબો ને ઘર નું ઘર મળે તેમાં કોને શેની અપેક્ષા છે ? પાલિકા ના ઈજનેર અભિપ્રાય કેમ નથી આપ્યા ? આવા અનેક સવાલ કરતા ગરીબ પરિવારો માટે સ્થાનિક સત્તાધીશો એ વિચારવું જોઈ એ

ડિપોઝીટરીઝે રોકાણકાર માહિતીને સુલભ બનાવવા માટે સહયોગ કર્યો

સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) અને નેશનલ સિક્યોરિટીઝ...

અમદાવાદમાં 26 ફેબ્રુઆરીએ ભવ્ય નગર યાત્રાનું આયોજન

અમદાવાદ 26 ફેબ્રુઆરી 2025 ના રોજ એક ભવ્ય નગરયાત્રાનું...

ગોદરેજ પ્રોપર્ટીઝે પૂણેમાં ગોદરેજ ઇડન એસ્ટેટ ખાતે ભારતના પ્રથમ...

ભારતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીના એક ગોદરેજ પ્રોપર્ટીઝ...

GLS University Faculty of Commerce એ એક અદભુત ‘Cultural...

GLS University Faculty of Commerce એ 20મી ફેબ્રુઆરી 2025ના...

16ના મહાકુંભમાં આવતાં-જતાં 3 અકસ્માતમાં મોત: ભોજપુરમાં કાર ટ્રક...

મહાકુંભમાં આવતા-જતા જુદા-જુદા ત્રણ અકસ્માતોમાં 16 લોકોના મોત થયા...

ગુજરાતીઓ ગરમી સહન કરવા માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે...

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે મહત્તમ તાપમાનમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here