Sunday, February 23, 2025
HomeEducationધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફાર, OMR થશે રદ

ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફાર, OMR થશે રદ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img
Gujarat School Board-2020
Gujarat School Board-2020

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯થી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સાયન્સમાં OMR પદ્ધતિ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

OMRના સ્થાને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સમાં ૨૦ ટકા પ્રશ્નો હેતુલક્ષી પૂછવાનું નક્કી કરાયું છે. ઉપરાંત ધોરણ ૧૦માં બોર્ડની પરીક્ષાનો ગુણભાર ૭૦ ટકાના બદલે ૮૦ ટકા કરાયો છે. જ્યારે આંતરીક મૂલ્યાંકન ૨૦ ટકા રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જોકે, બોર્ડ દ્વારા કરવામાં આવેલા આ ફેરફારનો અમલ ચાલુ વર્ષે નહીં થાય. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સાયન્સમાં માર્ચ-૨૦૧૯માં લેવાનારી પરીક્ષા માટે હાલના નિયમો જ લાગુ પડશે. જ્યારે માર્ચ-૨૦૨૦ની પરીક્ષાથી આ નવા ફેરફાર અમલમાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

આ નિર્ણયનો લાભ અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓને થશે. જો કે OMR પદ્ધતિને લીધે વિદ્યાર્થીઓ માટે સ્કોરિંગ કરવું સરળ બની ગયું હતું જ્યારે હવે ફરી પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવતા ટ્યુશનિયા શિક્ષકોને પણ પોતે આ પદ્ધતિ મુજબ વિદ્યાર્થીઓને તૈયારી કરાવવી પડશે. નવા ફેરફારનો અમલ 2020માં લેવાનાર પરીક્ષાથી થશે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here