Monday, April 28, 2025
HomeLife StyleFashionનવરાત્રી ઓક્સીડાઈજ જ્વેલરી

નવરાત્રી ઓક્સીડાઈજ જ્વેલરી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અજ્યારે વાત નવરાત્રીમાં તૈયાર થવાની હોય તો કપડા, મેકઅપ, જ્વેલરીથી લઈને એસેસરીજનો ચયન મુખ્ય હોય છે. આખરે વર્ષમાં એક વાર તો આ વસર મળે છે જ્યારે તમે સુંદરતાના જલવા વિખરવાના પૂરા 9 દિવસ મળે છે. આ 9 દિવસ તમે તમારી શણગારની બધી ઈચ્છાઓ પૂરી કરી શકો છો. જાણો છો કે આ ના નવરાત્રી જેવી જ્વેલરીનો ટ્રેડ રહેશે.  આ દિવસો છોકરીઓ અને મહિલાઓ લેટેસ્ટ ટ્રેડ મુજબ ઓક્સીડાઈજ, પોમ પોમ, ફ્લાવર અને પેપર જ્વેલરી ખૂબ ટ્રેડમાઅં છે. આ જ્વેલરી તમે કોઈ પણ અવસર પર વગર કોઈ ચોરી થવાના ડરથી પહેરી શકો છો. સાથે જ આ બજેટ ફ્રેડલી પણ હોય છે. 

1. ફ્લોરલ જ્વેલરી- આ રીતની જ્વેલરીમાં ઈયરિંગ્સ, હાર, રાણી હાર, કમરબંદ, બાજૂબંદ માંગટીકાથી લઈને બધા તાજા ફૂલથી બને  છે. 4-5 કલાક તેની તાજગી એમજ રહે છે. આ પૂરી રીતે લાઈટ વેટ હોય છે. તેથી આ પહેરવામાં ખૂબ આરામદાયક હોય છે. તેથી પહેરીને ગરબા કરતા તમને ભારે પણ નહી લાગશે.  

2. પર્લ જ્વેલરી- પર્લ એટલે કે બીટસ, આ રીતની જ્વેલરી પણ બધા આભૂષણ પર્લ અને સ્ટોંસને ચૂંટીને સુંદરતાથી બને છે. આ પહેરવા પર તમે રૉયલ કુલ આઓએ છે. આ રીતની જ્વેલરી દરેક નાનાથી લઈને મોટા અવસર પણ ફિટ બેસે છે.  

3. પેપર જવેલરી- ઘણી મહિલાઓને મેટલના આભૂષણથી એલર્જી હોય છે. તેના માતે પેપર જ્વેલરી સૌથી સારું વિકલ્પ છે. તેની કીમત પણ ખૂબ ઓછી હોય ચે. તેથી તમે તમારી ડ્રેસ મુજબ જુદા જુદા કલરની સિલેક્ટ કરી ખરીદી શકો છો.  

4. ઑક્સીડાઈજ જ્વેલરી- આ આર્ટીફિશિયલ સિલ્વરથી બનેલી હોય છે. જે તમને ટ્રાઈબલ અને એથનિક લુક આપે છે. આ રીતની જ્વેલરીમાં માથા પગ સુધીના બધા આભૂષણ મળી જશે. તેને ગરબા સિવાય પણ તમે કોઈ પણ ડ્રેસ સાથે મેચ કરીને પહેરી શકો છો.  

5. પોમપોમ જવેલરી – સૌથી લેટેસ્ટ છે અત્યારે પોમપોમ જ્વેલરી. આ જ્વેલરીના કમરબંદ ઈયરિંગસ બધા બજારમાં મળે છે. આ મલ્ટી કલરના હોવાથી તમે બધી ડ્રેસ સાથે પહેરી શકો છો. 

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here