Wednesday, March 11, 2026
Homenationalનવી મુંબઇના ઓએનજીસી પ્લાન્ટમાં લાગેલ પ્રચંડ આગ

નવી મુંબઇના ઓએનજીસી પ્લાન્ટમાં લાગેલ પ્રચંડ આગ

Date:

spot_img

Related stories

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...
spot_img


પ્લાન્ટ ખાતે આગ લાગી ત્યારે મોટી સંખ્યામાં લોકો કામ કરી રહ્યા હતા ઃ બે કિમી વિસ્તારને ખાલી કરાવવા ફરજ

મુંબઇ,તા. ૩
નવી મુંબઇના ઉરણ Âસ્થત ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનના ગેસ પ્લાન્ટમાં આજે સવારે પ્રચંડ આગ ફાટી નિકળતા ઓછામાં ઓછા સાત લોકો ભડથુ થઇ ગયા છે. અનેક લોકો આગની ઘટનામાં દાજી પણ ગયા છે. બનાવની જાણ થતા તમામ સંબંધિત લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દાજી ગયેલા લોકોને તાત્કાલિક હોÂસ્પટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા. ભીષણ આગની ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. કેટલાક લોકો અંદર ફસાયા બાદ તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગની ઘટના બન્યા બાદ પોલીસે સાવચેતીના પગલારૂપે બે કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેતા લોકોને દુર ખસેડી લીધા હતા. દાજી ગયેલા લોકોને હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હેવાલ મુજબ સવારે સાત વાગે નવી મુંબઇÂસ્થત ઓએનજીસી પ્લાન્ટના કોલ્ડ સ્ટોરેજમાં આગ લાગી હતી. ચારેબાજુ આગના ધુમાડા જાવા મળ્યા હતા. આગની જ્વાળાઓને જાઇને લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. આગ ફાટી નિકળ્યાની ઘટના બાદ ઓએનજીસી, દ્રોણાચાર્ય, જેએનપીટી, પનવેલ, અને નેરૂલ ખાતેથી ફાયરની ટુકડી પહોંચી ગઇ હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આજે સવારે ઉરણના ઓએનજીસી પ્લાન્ટમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં આગ લાગી હતી. ઓયલ પ્રોસેસિંગમાં કોઇ અસર થઇ નથી. ગેસને હજીરા પ્લાન્ટમાં ડાયવર્ટ કરવાનો તરત નિર્ણય કરવામાં આવ્યો હતો. પ્લાન્ટની અંદર એલપીજી ગેસ હોવાના કારણે આગ વધી ગઇ હોવાના હેવાલ મળ્યા છે. આસપાસના વિસ્તારોને ખાલી કરાવી લેવામાં આવ્યા છે.આગ લાગવાના કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે...

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000...

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026...

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા માટે BCCIએ  રૂ. 131 કરોડનું ...

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ઐતિહાસિક વિજય મેળવ્યા...

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here