Monday, February 24, 2025
HomeEntertainmentBollywoodનુસરત ફિલ્મમાં મજબુતી સાથે આગળ વધી રહી છે

નુસરત ફિલ્મમાં મજબુતી સાથે આગળ વધી રહી છે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

મુંબઇ,તા. ૧૧
બોલિવુડમાં નવી અભિનેત્રી નુસરત ભરૂચા હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વધારે વિશ્વાસ સાથે વધી રહી છે. હાલમાં જ રજૂ કરવામાં આવેલી તેની ફિલ્મ સોનુ કે ટિટુ કી સ્વીટી બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા હાંસલ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા લોકો હવે તેને જુદી રીતે જાવા લાગી ગયા છે. તેનામાં હવે આત્મવિશ્વાસ દેખાઇ રહ્યો છે. નવા નિર્માતા નિર્દેશકો તરફથી પણ તેને હવે સારી ઓફર મળે તેવી શક્યતા છે. નુસરતે કહ્યુ છે કે આ ફિલ્મ રજૂ થયા બાદ તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી છે. પ્યાર કા પંચનામા ફેઇમ નુસરતે કહ્યુ છે કે તેની બોલબાલા હવે વધી રહી છે. કેટલાક લોકો તેને ઓફર કરી રહ્યા છે. સોનુ કે ટિટુ કી સ્વીટી ફિલ્મ ન્યુ એજ લવ ટ્રાઇગલ સ્ટોરી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળત સાબિત થઇ હતી. આ ફિલ્મ ૧૦૦ કરોડની કમાણી કરીને તમામનુ ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. ફિલ્મ સાથે જાડાયેલા નિષ્ણાંત તરણ આદર્શે કહ્યુ છે કે આ ફિલ્મ ખરેખર સારી ફિલ્મ છે. જે ૧૦૦ કરોડના આંકડાને પાર કરી ચુકી છે. નવી પેઢીને ફિલ્મમાં રહેલા કલાકારો પસંદ પડી રહ્યા છે. વર્ષ ૨૦૧૮માં પદ્માવત અને હવે સોનુ કે ટિટુ કી સ્વીટી ફિલ્મનો સમાવેશ થાય છે. યુવા અભિનેત્રી આવનાર સમયમાં વધારે સારી ફિલ્મો કરવા માટે આશાવાદી છે. નુસરત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વધુ મજબુતી સાથે આગળ વધવા માટે ઇચ્છુક છે. તેની અગાઉ પ્યાર કા પંચનામા ફિલ્મ પણ ચાહકોને પસંદ પડી હતી. નવી નવી જાડીને ચમકાવવાની પરંપરા છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here