Sunday, April 20, 2025
Homenationalનોકરી પરથી કાઢી મૂક્યો તો HR હેડ સાથે એવું કર્યું કે જાણીને...

નોકરી પરથી કાઢી મૂક્યો તો HR હેડ સાથે એવું કર્યું કે જાણીને ચોંકી જશો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નોકરીમાંથી કાઢી મૂક્યો તો એક વ્યક્તિને એટલો ગુસ્સો આવ્યો કે તેણે કંપનીના એચઆર હેડ પર જ ગોળી ચલાવી દીધી. આ ઘટના ગુરૂવારની છે જ્યાં જાપાનની એક કંપનીના એચઆર હેડ પર પોતાના સાથી સાથે મળીને આ હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના ગુરુવાર સાવેર 9 વાગ્યાની છે જ્યારે પીડિત મિત્સુબિશી કંપનીના એચઆર હેડ બિનેશ શર્મા પોતાની કારથી આઈએમટી માનેસર સ્થિત પોતાની ઓફિસે જઈ રહ્યા હતા.ગુરુગ્રામ પોલીસના પીઆરઓ રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, ‘બાઈક પર બેસીને બે શખશો આવેલા હતા જેમણે બિનેશ શર્માને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કાર રોકી નહિ અને સ્પીડ વધારી. તે સમયે બાઈકથી પાછળ બેસેલા એક હુમલાખોરે વિનેશ પર ગોળી ચલાવી દીધી હતી. વિનેશને બે ગોળી વાગી છે. પીઆરઓ રવિન્દ્રએ જણાવ્યું કે ‘હુમલો કરનારા લોકોમાંથી એકની ઓળખ જોગિન્દર તરીકે સામે આવી છે જે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છેઅધિકારીઓએ જણાવ્યું છે કે વિનેશએ જોગિન્દરને તેના ગેર વર્તનને કારણે નોકરી પરથી કાઢી મૂક્યો હતો. જોગિન્દરે વિનેશને તેનું ખરાબ પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. વિનેશે તે ધમકી ગંભીરતાથી લીધી નહીં. જોગિન્દર અને તેના સાથી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તપાસ ચાલી રહી છે

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here