Thursday, May 1, 2025
Homenationalપાકિસ્તાન જેવું પડોશી તો કોઇને મળે નહીં : રાજનાથ

પાકિસ્તાન જેવું પડોશી તો કોઇને મળે નહીં : રાજનાથ

Date:

spot_img

Related stories

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...
spot_img

નવી દિલ્હી, તા.૮૫
કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ પરેશાન થયેલા પાકિસ્તાનની આજે ભારત સરકાર દ્વારા જારદાર ઝાટકણી કાઢવામાં આવી હતી. કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, સૌથી મોટી આશંકા અમને અમારા પડોશી દેશને લઇને રહે છે.રાજનાથે અહીં સુધી કહ્યું હતું કે, પાકિસ્તાન જેવું પડોશી દેશ કોઇને પણ મળવું જાઇએ નહીં. પરેશાન થયેલા પાકિસ્તાને બુધવારના દિવસે ભારત સાથેના રાજકીય સંબંધોને ખતમ કરવાની જાહેરાત કરી હતી. દ્વિપક્ષીય સંબંધોને ખતમ કરવાની જાહેરાત કરી હતી. આ મામલામાં પોતાની પ્રતિક્રિયા આપતા રાજનાથસિંહે કહ્યું હતું કે, સૌથી મોટી આશંકા પડોશી દેશને લઇને રહે છે. બીજી બાજુ પાકિસ્તાને રાજદ્વારી સંબંધો તોડી નાંખવાના એક પછી એક નિર્ણય કર્યા છે. પાકિસ્તાન કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય સમુદાયની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે. કલમ ૩૭૦ને લઇને ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલા આંતરિક મામલો હોવાની ભારતે સ્પષ્ટતા કરી છે. બંધારણ હજુ પણ સર્વોપરી હોવાની વાત કરવામાં આવી છે. રાજકીય સંબંધોને લઇને પણ ભારત સરકારે બિલકુલ સ્પષ્ટ વાત કરીને પાકિસ્તાનને ચેતવણી આપી છે.

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here