Sunday, April 20, 2025
HomeRecipesબટાટાની પૅટીસ

બટાટાની પૅટીસ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સામગ્રી

પડ માટે 
☞ બટાટા – ૫૦૦ ગ્રામ
☞ આરાલોટ – બે ચમચા 
☞ તેલ – તળવા માટે                                           

સ્ટફિંગ માટે 

☞ શેકેલા સીંગદાણા – ૧ વાટકી
☞ દ્રાક્ષ – ૧૦-૧૨ નંગ
☞ કાજુ – ૧૦-૧૨ નંગ
☞ શેકેલાં તલ – ૨ ચમચા
☞ મરચાં – પાંચ નંગ
☞ આદું – એક કટકો
☞ આમચૂર પાઉડર – એક ચમચી
☞ સીંધાલૂણ, લીંબુ, ખાંડ – સ્વાદ મુજબ

બનાવવાની રીત
બટાટાને બાફીને છોલ્યા બાદ છીણી લો. બટાકાનો માવો એકદમ ઠંડો થઈ જાય પછી હથેળીથી ઘસીને એકદમ લીસો બનાવી દો. એમાં જરૂર પ્રમાણે આરાલોટ અને સીંધાલૂણ ભેળવી બફવડાંનું મિશ્રણ તૈયાર કરો. પડ સહેજ પણ ઢીલું લાગે તો આરાલોટ ઉમેરતા જાઓ. ગોળા વળે અને ભાંગે નહીં એવું કડક બનાવો. ત્યાર બાદ શેકેલા સીંગદાણાનો ભૂકો કરીને, તલ, કિસમિસ, કાજુના ટુકડા, થોડી ખાંડ, મીઠું, આમચૂર પાઉડર, આદું, મરચાં મિક્સ કરીને મિક્સરમાં અધકચરા ક્રશ કરી દો. તેના નાના ગોળા વાળો. બટાટાના મિશ્રણમાંથી ગોળા વાળી એમાં આ સ્ટફિંગ કરો. ગોળાને આરાલોટમાં રગદોળીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને ગરમાગરમ સર્વ કરો. લીલી ચટણી અને દહીં સાથે બહુ ટેસ્ટી લાગે. તમને ભાવે તો એમાં કોપરાનું છીણ પણ ઉમેરી શકાય.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img
Previous article
Next article

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here