Monday, May 12, 2025
HomeGujaratબહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય સમાજ દ્વારા રૂ.૩૧ લાખનું દાન...

બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય સમાજ દ્વારા રૂ.૩૧ લાખનું દાન મા ઉમાના ચરણોમાં અર્પણ કરાયું

Date:

spot_img

Related stories

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...
spot_img

ચાણસ્મા : બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય સમાજ દ્વારા માના ઘર દીઠ દીવા પેટે રૂ.૨૦૦ની હુંડીરૂપે રૂ.૫,૨૬,૦૨૦૦ સહિત ૩૦ પાટલા યજમાનો, આજીવન સભ્યો વગેરે મળી રૂ.૩૧ લાખનું દાન મા ઉમાના ચરણોમાં અર્પણ કરાયું હતું.

ઉઝા ઉમિયા માતાજી સંસ્થાના ઉમેશ્ચરી હોલમા સંસ્થાના પ્રમુખશ્રી સહીતની હાજરીમાં મા ઉમાના ચરણોમાં ૫૨૬૦૦૦ રૂપિયાની હુડી અર્પણ કરવામા આવેલ. તેમજ આજના પ્રસંગે અન્ય જ્ઞાતિ સમાજના બહુચરાજી તાલુકાના બેચર ગામ વતની ભરવાડ કનૈયાલાલ પોપટભાઈ રઘાભાઈ ગમારા (માજી સરપંચ) પરિવાર દ્વારા રૂ ૧૧૦૦૦ના પાંચ પાટલા નોધાવેલા તેમજ શંખલપુર સરપંચ પટેલ ભીખીબહેન લાલજીભાઈ (પરેશભાઈ) સાથે પંડ્‌યા દેવાગભાઈ રવિશંકરભાઈ સંરપચ બહુચરાજીએ રૂ, ૧૧૦૦૦ના પાટલાની નોધણી કરાવેલ તેવા આજના હુડી અર્પણ ક્રાર્યકમમા *બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય જ્ઞાતિ સમાજ સાથે ઉઝા ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખશ્રી મણીભાઈ મમ્મી સાથે મંત્રી દિલીપભાઈ નેતાજી સાથે મા ઉમા સમાજ સંગઠન સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સાથે શ્રી વિઠ્ઠલભાઈ લાટીવાલા, ડો માધુભાઈ ,પટેલ કીરીટભાઈ દેવગઢ સાથે આત્મારામભાઈ મંત્રી સહિતની મોટી સંખ્યાની હાજરીમાં બહુચરાજી તાલુકામાંથી હુડી મેળવનારા સભ્યો સાથે પાટલાના યજમાનો સાથે અન્નપૂર્ણાના દાતાઓનુ સંસ્થાના પ્રમુખ દ્વારા બહુમાન કરાયું હતું.

બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવના વિવિધ કારયો રૂ,૧૧૧૧૧૧૧ ના પાઠશાળા વિજયસ્થંભના યજમાન દાતા તરીકે કીરીટભાઈ પટેલ દેવગઢ સાથે અન્નપૂર્ણાના રુ પાંચ લાખના દાતા તરીકે ડો માધુભાઈ સાહેબ સાથે પાંચ લાખના દાતા તરીકે પટેલ નરેન્દ્રભાઈ રતીલાલ લાટીવાલા બનેલ તેમજ અત્યાર સુધીના રૂ ૧૧૦૦૦ના ૩૦ પાટલાના દાતા તરીકે ૩૩૦૦૦૦સાથે ઉમિયા માતાજી સંસ્થાના આજીવન સભ્ય તરીકે રૂ ૧૦૦૦ના પપ સભ્યો તરીકે રૂ ૫૫૦૦૦ ની રૂ, ૬૪૬૨૦૦ની હુંડીની રકમ સાથે કુલ રકમ ૩૧૪૨૩૧૧ મા ઉમાના ચરણોમાં બહુચરાજી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ સાથે અન્ય જ્ઞાતિ સમાજે અર્પણ કરવામા આવ્યા

હુંડી અર્પણ ક્રાર્મકમનુ આયોજન બેચર બહુચરાજી પાટીદાર પ્રગતિ યુવક મંડળના હર્ષદ પાટીદાર, જીમીત પટેલ, ભાઈલાલભાઈ, જશુભાઇ, ધનજીભાઈ, કનુભાઈ બેન્કર સહિતની ટીમે જવાબદારીપુર્વક ઉપાડીને સફળ બનાવ્યું હતું.

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here