Monday, February 24, 2025
HomeGujaratબિન સચિવાલયની પરીક્ષા બીજી વખત રદ થતાં નારાજ પરિક્ષાર્થીઓએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું...

બિન સચિવાલયની પરીક્ષા બીજી વખત રદ થતાં નારાજ પરિક્ષાર્થીઓએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદન પત્ર

Date:

spot_img

Related stories

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...
spot_img

રાજ્ય સરકાર દ્વારા બિન સચીવાલયની પરિક્ષા બીજી વખત રદ કરાતા પરિક્ષાર્થીઓએ ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

તાજેતરમાં જ લેવામાં આવનારી બિન સચીવાલયની પરિક્ષા સતત બીજી વખત રદ કરવામાં આવી છે. આ પરિક્ષા સૌપ્રથમ તા. ૧૨/૧૦/૨૦૧૮”ના રોજ ફરીથી રિફૉર્મ ભરવામાં આવ્યાં હતા. જેની ઉમેદવારી આસરે ૧૦.૪૫.૦૦૦ જેટલા પરિક્ષાર્થીઓએ નોંધાવી હતી. જેની પરીક્ષા આવતી તારીખ ૨૦/૧૦/૨૦૧૯”ના રોજ હતી, જેના કોલ લેટર પણ પરિક્ષાર્થીઓને મળી ગયા હતા. પરંતુ બિન સચિવાલયની પરીક્ષાને રાજ્ય સરકાર દ્વારા રદ કરી આ પોસ્ટ માટે માત્ર સ્નાતક ઉમેદવારી નોંધાવી શકે છે તેવી જાહેરાત કરી છે.

પરિક્ષાર્થીઓના જણાવ્યા અનુસાર, ૨૦.૦૦૦ જેટલી ક્લાસિસની ફી, રહેવા-જમવાનો ખર્ચ, સમયનો બગાડ, નોકરી ધંધા મુકીને તૈયારી પાછળ મહેનત કરી તે હવે વ્યર્થ થઈ જવા પામી છે. જેના અનુસંધાને ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાને આવેદન પાઠવી સરકારની જાહેરાત પ્રમાણે ધો-૧૨ પાસ માંગેલ હોય અને આ જાહેરાતને એક વર્ષ થવા આવેલ હોય ત્યારે પરિક્ષાર્થીઓ સતત ૧ વર્ષથી પરિક્ષાની તૈયારીઓ કરતાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ભરતીની લાયકાતમાં ફેરફાર કરીને પરિક્ષા રદ કરવામાં આવી છે, જેને લઈને પરિક્ષાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી.

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here