Sunday, February 23, 2025
Homenationalબિહારઃ સુધારગૃહની છોકરીઓને મોકલાતી હતી નેતા-અધિકારીઓના ઘરે

બિહારઃ સુધારગૃહની છોકરીઓને મોકલાતી હતી નેતા-અધિકારીઓના ઘરે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

મુજફ્ફરપુરમાં સરકાર દ્વારા સંચાલિત બાલિકા ગૃહમાં રહેનારી છોકરીઓના યૌન શોષણનો ખુલાસો થયો છે. મુંબઈની પ્રતિષ્ઠિત સંસ્થા “ટાટા ઈનસ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ” દ્વારા જાહેર કરાયેલો ઓડિટ રિપોર્ટ અનુસાર અહિં રહેનારી છોકરીઓને નેતાથી લઈ અધિકારીના ઘરમાં મોકલવામાં આવતી હતી. આ ખુલાસા બાદ જિલ્લા પ્રશાસનની ઉંઘ હરામ થઈ ગઈ છે. બાલિકા ગૃહનું સંચાલન કરનારી સંસ્થાના લોકો ફરાર થઈ ગયા છે. જિલ્લા પ્રશાસને આનન-ફાનનમાં રહેનારી છોકરીઓને પટના અને મધુબની સ્થાનાંતરિત કરી દિધી છે અને બાલિકા સુધાર ગૃહને સીલ કરી દિધો છે.

ઈન્સ્ટિટ્યૂટની રિપોર્ટના આધારે જિલ્લા બાળ કલ્યાણ સંરક્ષણ ઈકાઈના સહાયક નિર્દેશકે મહિલા પોલીસ સ્ટેશનમાં બાલિકા ગૃહનુ સંચાલન કરનારા એનજીઓ ‘સેવા સંકલ્પ અને વિકાસ સમિતિ’ ના કર્તાધર્તા અને પદાધિકારીઓ પર કેસ દાખલ કર્યો છે. પોલીસે સહાયક નિર્દેશકની ફરિયાદના આધારે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ટાટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સની એક ટીમે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સંસ્થાઓની સોશિયલ ઓડિટ રિપોર્ટ ‘સમાજ કલ્યાણ વિભાગ’ પટનાના નિર્દેશકને સોંપી હતી. આ રિપોર્ટના પેજ નંબર 52 પર મુજફ્ફરપુરમાં ચાલી રહેલા બાલિકા ગૃહના કામકાજ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. રિપોર્ટમાં ઓડિટ ટીમે દાવો કર્યો કે બાલિકા ગૃહમાં રહેનારી ઘણી છોકરીઓએ યૌન શોષણનો ખુલાસો કર્યો છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here