Friday, May 23, 2025
HomeWorldબ્રિટન આવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો ,જાણો શું છે કારણ?

બ્રિટન આવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો ,જાણો શું છે કારણ?

Date:

spot_img

Related stories

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...
spot_img

UK for higher studies: બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા મેળવનારાઓમાં ભારતીયો ભલે મોખરે હોય પણ ધીમે ધીમે બ્રિટનની યુનિવર્સિટીઓમાં એડમિશન લેનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. માઇગ્રેશન પર મોટા પાયે મૂકવામાં આવેલા પ્રતિબંધોના કારણે ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટન જવાનું પસંદ કરી રહ્યા નથી.
બ્રિટનની હોમ ઑફિસના આંકડા મુજબ જૂન, 2024 સુધીમાં ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટન આવનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો થયો છે. જો કે હજુ પણ ગ્રેજ્યુએટ રૂટ વિઝા મેળવનારાઓમાં ભારતીય વિદ્યાર્થીઓ ટોચ પર છે. ચાલુ વર્ષની શરુઆતથી અમલમાં આવી ગયેલા ઇમિગ્રેશનના નવા નિયમોને કારણે બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. નવા નિયમો મુજબ આશ્રિતોને બ્રિટનમાં બોલાવવા માટેના નિયમો કડક બનાવી દેવામાં આવ્યા છે. જૂન 2024 સુધીમાં 1,10,006 ભારતીય વિદ્યાર્થીઓને સ્પોન્સર્ડ સ્ટડી વિઝા આપવામાં આવ્યા છે. જે ગયા વર્ષની સરખામણીમાં 32,687 ઓછા છે. 2019થી 2023માં બ્રિટનમાં આવેલા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારત અને નાઇજિરિયાના વિદ્યાર્થીઓની સંખ્યા વધી હતી. જો કે 2023 પછી ભારતના વિદ્યાર્થીઓની સંખ્યા 23 ટકા અને નાઇજિરિયાના વિદ્યાર્થીઓની સંખ્યા 46 ટકા ઘટી છે. ઇન્ડિયા-યુકે યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ ગયા વર્ષના ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 2234 ભારતીય નાગરિકો બ્રિટન ગયા છે. આ સંખ્યા વિઝાની મહત્તમ મર્યાદા 3000 કરતાં પણ ઓછી છે.જૂન 2024ના રોજ સમાપ્ત થતાં વર્ષમાં વિદેશથી આવેલા વિદ્યાર્થીઓમાં ભારતીયો સૌથી વધારે હતા. ગ્રેજયુએટ રૂટથી બ્રિટન ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 67,529 હતી. જે આ કેટેગરીમાં મંજૂર કરાયેલા વિઝાના ફક્ત 46 ટકા જ થાય છે.

અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ:રાજકોટ-કડીમાં પણ એક...

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ...

ગ્રાન્ડ માસ્ટર્સ પ્રજ્ઞાનંદ અને વૈશાલી સાથે ક્લાસમેટ પાર્ટનર્સ –...

ભારતના અગ્રણી નોટબુક અને સ્ટેશનરી ઉત્પાદનો બ્રાન્ડ, ITC ક્લાસમેટે...

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ અને તેમના...

હાઈફાર્મ અને ફાયલો વચ્ચે : પ્રિસીજન ખેતી દ્વારા બટાકા...

ભારતીય કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના દૃઢ પ્રયાસના ભાગરૂપે, હાઈફાર્મ...

ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી...

સમગ્ર વિશ્વમાં બાળકોએ ખુબજ પસંદ કરેલી પ્રિસ્કૂલ કાર્ટૂન સિરીઝ...

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here