Monday, April 21, 2025
HomeGujarat'ભલે પીવો પણ પોટલીઓ વ્યવસ્થિત જગ્યાએ મૂકો', ભરૂચના ભાજપી સાંસદનો બફાટ

‘ભલે પીવો પણ પોટલીઓ વ્યવસ્થિત જગ્યાએ મૂકો’, ભરૂચના ભાજપી સાંસદનો બફાટ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા વારંવાર તેમનાં ઉચ્ચારણોને કારણે વિવાદમાં આવી જાય છે. ગુજરાતમાં દારૂબંધી છે અને રાજ્યમાં હાલ ભાજપની સરકાર છે ત્યારે ભાજપનાં આ સાંસદ મોટા ભાગે દારૂનાં નિવેદનને લઈને વધુ ચર્ચામાં રહે છે. આજે તેમણે ભરૂચમાં યોજાયેલા સ્વચ્છતા પખવાડિયાના એક કાર્યક્રમમાં “પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!” તેમ કહેતા તે ફરી એક વખત કેમેરામાં કેદ થઈ ગયા હતા. જોકે તેમનો કહેવાનો ઈરાદો કોઈને ટાર્ગેટ કરવાનો નહોતો પરંતુ સાંસદ તરીકે તેમનાં મુખેથી કહેવાયેલા આ શબ્દો લોકોમાં ચર્ચાનો વિષય થઈ ગયો છે.ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત રાજ્ય સરકારની દારૂ બંધીનાં કડક વલણનો છેદ ઉડાવી ભાંગરો વાટ્યો હતો. આજે ભરૂચ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાન સમયે સાંસદ હાજર રહ્યા હતા. જાતે જ સફાઈ અભિયાનમાં પણ તેઓ જોડાયા હતા. ત્યાં તેમણે “પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીઓ!” એમ કહેતા તે કેમેરામાં કેદ થઈ ગયા હતા. જોકે તે આ વાત હળવાશના મૂડમાં કહી રહ્યાં હતા. પરંતુ એક સાંસદ તરીકે તેમનું આમ કહેવું કેટલું યોગ્ય છે તે અંગે લોકોમાં હાલ ચર્ચા થઈ રહી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here