Monday, February 24, 2025
HomeGujaratAhmedabadભાજપના કમલેશ બ્રહ્મભટ્ટનું રૂપાલાના હસ્તે સન્માન કરાયું

ભાજપના કમલેશ બ્રહ્મભટ્ટનું રૂપાલાના હસ્તે સન્માન કરાયું

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

અમદાવાદ, તા.૬
યોગમાતા અને મહાયોગ ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હી વિજ્ઞાનભવન ખાતે આયોજીત વર્લ્ડ પીસ કેમ્પેઇન એવોર્ડ-૨૦૧૯ના એક મોટા સમારંભમાં ભાજપના અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના બક્ષીપંચ મોરચાના પ્રભારી અને શહેરની મેમનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ બ્રહ્મભટ્ટને કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે શાંતિ અને સેવાના ઉત્કૃષ્ટ કાર્યો બદલ વર્લ્ડ પીસ કેમ્પેઇન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ભાજપના નેતા કમલેશભાઇ બ્રહ્મભટ્ટની આ અનોખી સિÂધ્ધ બદલ ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓ અને આગેવાનો દ્વારા પણ તેમને ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર આંતકવાદી હુમલા વખતે તબીબી સહાય અને મદદ સહિતની સેવાઓ ઉપરાંત, મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન હાથ ધરેલા સેવાકાર્યો ઉપરાંત, શહેર, રાજય અને દેશના વિકાસમાં યથાયોગ્ય યોગદાન બદલ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના બક્ષીપંચ મોરચાના પ્રભારી અને શહેરની મેમનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કમલેશભાઇ બ્રહ્મભટ્ટને યોગમાતા ફાઉન્ડેશન અને મહાયોગ ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ આપવાનું નક્કી કરાયું હતું. નવી દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે આયોજિત આ અંગેના વિશાળ સમારંભમાં કેન્દ્રીય કૃષિ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના હસ્તે ભાજપના નેતા કમલેશભાઇ બ્રહ્મભટ્ટને આ પ્રતિષ્ઠાભર્યા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના અન્ય નેતાઓ, આગેવાનો અને રાજકીય મહાનુભાવો સહિત આધ્યાત્મક જગતના માધાંતાઓ ખાસ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓ અને અગ્રણીઓ દ્વારા પણ કમલેશભાઇ બ્રહ્મભટ્ટને આ એવોર્ડની સિÂધ્ધ બદલ ખાસ અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવ્યા હતા.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here