Sunday, February 23, 2025
HomeGujaratAhmedabadભાદરવી પૂનમના મેળામાં 1.20 લાખની નકલી નોટો ઝડપાઈ

ભાદરવી પૂનમના મેળામાં 1.20 લાખની નકલી નોટો ઝડપાઈ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

હાલ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. ત્યારે દૂર દૂરથી યાત્રિકો મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં આવતાં યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સાથે કોઈપણ જાતની અસામાજિક ઘટના ન ઘટે તે માટે પોલીસના 5 હજાર કરતાં વધુ કર્મીઓ ખડેપગે સેવા બજાવી રહ્યાં છે. બનાસકાંઠા LCB પોલીસ પણ પોતાની બાજ નજર દ્વારા ગુનેગારો પર નજર રાખીને સઘન ચેકિંગ કરી રહી છે. ત્યારે આજે એલ.સી.બી. બનાસકાંઠાને મેળા દરમિયાન એક સફળતા હાથ લાગી છે.ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લીકેટ નોટો ઝડપાઈ છે. નોટો વટાવવા આવેલાં યુવકને બનાસકાંઠા LCBએ ઝડપી પાડ્યો છે. અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લીકેટ નોટો ઝડપાઈ છે. ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો 1.20 હજાર સાથે LCBએ એક ઇસમને ઝડપી પાડ્યો છે. ભાભરના બુરેઠા ગામના ભરત પ્રજાપતીને ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યો છે. ત્યાર બાદ Lcb પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો. વઘુ પૂછપરછ થાય તો બીજા પણ ગુન્હા બહાર આવી શકે તેમ છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા માહિતી આપવામાં આવી છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here