Friday, April 25, 2025
HomeSportsભારતીય ODI ટીમની નવી જર્સી થઈ લોન્ચ, જુઓ પ્રથમ ઝલક

ભારતીય ODI ટીમની નવી જર્સી થઈ લોન્ચ, જુઓ પ્રથમ ઝલક

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)એ શુક્રવારે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ક્રિકેટ ટીમની નવી જર્સી લોન્ચ કરી છે. ભારતીય ODI ટીમની નવી જર્સીના ખભા પર ત્રિરંગો છે. BCCI સેક્રેટરી અને મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે મુંબઈમાં એક કાર્યક્રમમાં નવી જર્સીનું અનાવરણ કર્યું હતું.BCCIએ X પર નવી જર્સીનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હરમનપ્રીત કૌર જોવા મળી હતી. જેમાં તેણે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, “મારા માટે સન્માનની વાત છે કે મારી હાજરીમાં નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. હું તેના લૂકથી ખૂબ જ ખુશ છું. હું ખાસ કરીને ખભા પર ત્રિરંગાથી ખુશ છું.’

ટીમ ઇન્ડિયા નવી જર્સી ક્યારે પહેરશે? :
મહિલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ વખત નવી જર્સી પહેરશે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ વનડે અને ત્રણ T-20 મેચોની સિરીઝ રમાશે. T-20 સિરીઝ 15 ડિસેમ્બરથી શરૂ થશે. આ સિરીઝની તમામ મેચ મુંબઈમાં રમાશે. ODI સિરીઝ 22 ડિસેમ્બરથી શરૂ થશે. જેની તમામ મેચો વડોદરામાં રમાશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here