Wednesday, March 11, 2026
Homenationalભારત સુરક્ષાના બેવડા માપદંડ નહીં ચલાવે, વિદેશમંત્રી ખાલિસ્તાનીઓના દેખાવો અંગે બ્રિટન પર...

ભારત સુરક્ષાના બેવડા માપદંડ નહીં ચલાવે, વિદેશમંત્રી ખાલિસ્તાનીઓના દેખાવો અંગે બ્રિટન પર વરસ્યા

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

તેમણે કહ્યું કે ભારતના હાઈ કમિશન અને કોન્સ્યુલેટની સુરક્ષા કરવાની જવાબદારી બ્રિટનની છે

વિદેશમંત્રીએ કહ્યું કે ઘણા દેશો સુરક્ષાનેુ લઈને બેદરકારી દાખવી રહ્યા છે

બ્રિટનમાં ભારતીય હાઈકમિશન પરથી ભારતીય તિરંગો હટાવવાનો પ્રયાસ કરી રહેલા ખાલિસ્તાન તરફી દેખાવકારોની ઘટના અંગે કડક વલણ અપનાવતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત સુરક્ષાના જુદા જુદા માપદંડો નહીં સ્વીકારે. તેમણે બ્રિટન પર હાઈકમિશનના રાજદ્વારીઓને સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી પૂરી ન કરવાનો આરોપ પણ લગાવ્યો, જેની અપેક્ષા એ દેશથી રાખવામાં આવે છે જ્યાં હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ આવેલ હોય છે. 

રાજદ્વારીનું રક્ષણ કરવાની બ્રિટનની જવાબદારી

બેંગલુરુ દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા જયશંકરે કહ્યું કે ધ્વજ અને હાઈ કમિશનની સુરક્ષા અંગેની એ દેશની જવાબદારી છે કે કોઈ રાજદ્વારીને તેનું કામ કરવા માટે સુરક્ષા પ્રદાન કરે. તેમણે કહ્યું કે તેઓ જ્યાં સ્થિત છે તે દેશની જવાબદારી છે કે તેઓ એમ્બેસી અથવા હાઈ કમિશન અથવા કોન્સ્યુલેટ અને તેમના પરિસરની સુરક્ષા સુનિશ્ચિત કરે. આ જવાબદારીઓ પૂરી થતી દેખાઈ રહી નથી. 

હાઈ કમિશનમાં સુરક્ષા વ્યવસ્થા સારી નથી

યુકેમાં રાજદ્વારીઓ અને ભારતીય વિદેશીઓને ધમકીઓના મુદ્દા પરના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે જે દિવસે બદમાશો હાઈ કમિશનની સામે એકઠા થયા હતા તે દિવસે હાઈ કમિશનમાં સુરક્ષા વ્યવસ્થા અપેક્ષિત ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે ઘણા દેશો સુરક્ષાને લઈને ઘણા બેદરકાર છે. તેમની પોતાની સુરક્ષા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ અલગ છે અને અન્યોની સુરક્ષા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ અલગ છે, પરંતુ એક વિદેશમંત્રી  તરીકે હું તમને કહી શકું છું કે અમે આવા અલગ-અલગ ધોરણોને સ્વીકારવાના નથી.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here