Sunday, April 20, 2025
Homenationalભારે વિરોધના કારણે સબરીમાલા મંદિર સુધી ન પહોંચી શકી બંને મહિલાઓ, પરત...

ભારે વિરોધના કારણે સબરીમાલા મંદિર સુધી ન પહોંચી શકી બંને મહિલાઓ, પરત ફરશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરના દ્વાર ખુલ્યાંને આજે ત્રણ દિવસ થયા છે તેમ છતાં હજી પણ મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી. છેલ્લા ત્રણ દિવસથી હિન્દુ સંગઠનો દ્વારા મંદિરમાં મહિલાઓને પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મંદિરની આસપાસ સતત હિંસાનું વાતાવરણ છે.

શુક્રવારે પણ મંદિરની બહાર નારેબાજી અને હોબાળો થઈ રહ્યો છે. ભારે સુરક્ષા વચ્ચે બે મહિલાઓ મંદિર તરફ આગળ વધી રહી હતી, જોકે ભારે હોબાળાને પગલે બંને મહિલાઓ મંદિર સુધી પહોંચી શકી ન હતી અને પરત ફરી રહી છે. આ મહિલાઓને રોકવા માટે ભારે નારેબાજી અને હોબાળો કરવામાં આવ્યો. આ બે મહિલાઓમાંથી એક મહિલા હૈદરાબાદના મોજો ટીવી પત્રકાર કવિથા જક્કલ છે. બીજી મહિલા એક્ટિવિસ્ટ રેહાના ફાતિમા છે. પ્રદર્શનકારીઓ મહિલા પત્રકારોને પણ મંદિર તરફ આગળ વધતા રોકી રહ્યા છે. જોકે પોલીસે મહિલાને સુરક્ષા આપી છે.

વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસમાં ઝઘડો પણ થઈ ગયો હતો. આઈજી શ્રીજીતે પ્રદર્શનકારીઓને કહ્યું કે, અમારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. હું પણ અયપ્પાનો ભક્ત છું. પરંતુ અમારે કાયદો લાગુ કરવાનો છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here