Tuesday, April 22, 2025
HomeGujaratમહામંથનમાં નીકળેલા અમૃતથી મોરારિ બાપુ અને સ્વામી. સંપ્રદાયના વિવાદનો સુખદ અંત

મહામંથનમાં નીકળેલા અમૃતથી મોરારિ બાપુ અને સ્વામી. સંપ્રદાયના વિવાદનો સુખદ અંત

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મોરારિબાપુના નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. ત્યારે સ્વામિનારાયણના સંતો-મહંતો, ભક્તો અને ધર્મપ્રેમી સંતો-મહંતો, ભક્તો દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી. તો કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે આ વિવાદ હજુ મોટું સ્વરૂપ ના લે અને વિવાદનો અંત આવે તે માટે બન્ને પક્ષ વચ્ચે બેઠક યોજાઇ હતી.

ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ VTVના મહામંથનમાં મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોની થયેલી સમુદ્રમંથન જેવી ચર્ચાથી નીકળેલા અમૃતથી નીલકંઠ વિવાદનો સંપૂર્ણ અંત આવ્યો છે. જુનાગઢમાં મળેલી સંત સમાજની બેઠકમાં બન્ને પક્ષોએ ચર્ચા કરી આ વિવાદ પર પૂર્ણ વિરામ મુકી દીધો છે.

જૂનાગઢ ખાતે મળેલી બેઠકમાં થયું સમાધાન

મંગળવારે જુનાગઢના પ્રેરણાધામ ખાતે બંને પક્ષના સંતો અને ભક્તો વચ્ચે મળેલી બેઠકમાં નીકલંઠ વિવાદનો અંત આવ્યો છે. VTVના પ્રયાસ બાદ મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે વિવાદનો અંત આવ્યો છે. નીલકંઠ મામલે શાંતિપુર્ણ રીતે સમાધાન થયું છે.

અગાઉ મોરારિબાપુના નીલકંઠવર્ણી નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પ્રસરી હતી. પરંતુ હવે સ્વામિનારાયણ સંપ્રદાયો દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડીને વિવાદનો અંત લાવવા હરિભક્તો અને ધર્મપ્રેમીઓને હાંકલ કરી છે. આ વિવાદ મોટું સ્વરૂપ લેતા BAPS અને વડતાલ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયોએ શાંતિની અપીલ કરી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here