Saturday, June 27, 2026
HomeGujaratમહામંથનમાં નીકળેલા અમૃતથી મોરારિ બાપુ અને સ્વામી. સંપ્રદાયના વિવાદનો સુખદ અંત

મહામંથનમાં નીકળેલા અમૃતથી મોરારિ બાપુ અને સ્વામી. સંપ્રદાયના વિવાદનો સુખદ અંત

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મોરારિબાપુના નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. ત્યારે સ્વામિનારાયણના સંતો-મહંતો, ભક્તો અને ધર્મપ્રેમી સંતો-મહંતો, ભક્તો દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી. તો કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે આ વિવાદ હજુ મોટું સ્વરૂપ ના લે અને વિવાદનો અંત આવે તે માટે બન્ને પક્ષ વચ્ચે બેઠક યોજાઇ હતી.

ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ VTVના મહામંથનમાં મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોની થયેલી સમુદ્રમંથન જેવી ચર્ચાથી નીકળેલા અમૃતથી નીલકંઠ વિવાદનો સંપૂર્ણ અંત આવ્યો છે. જુનાગઢમાં મળેલી સંત સમાજની બેઠકમાં બન્ને પક્ષોએ ચર્ચા કરી આ વિવાદ પર પૂર્ણ વિરામ મુકી દીધો છે.

જૂનાગઢ ખાતે મળેલી બેઠકમાં થયું સમાધાન

મંગળવારે જુનાગઢના પ્રેરણાધામ ખાતે બંને પક્ષના સંતો અને ભક્તો વચ્ચે મળેલી બેઠકમાં નીકલંઠ વિવાદનો અંત આવ્યો છે. VTVના પ્રયાસ બાદ મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે વિવાદનો અંત આવ્યો છે. નીલકંઠ મામલે શાંતિપુર્ણ રીતે સમાધાન થયું છે.

અગાઉ મોરારિબાપુના નીલકંઠવર્ણી નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પ્રસરી હતી. પરંતુ હવે સ્વામિનારાયણ સંપ્રદાયો દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડીને વિવાદનો અંત લાવવા હરિભક્તો અને ધર્મપ્રેમીઓને હાંકલ કરી છે. આ વિવાદ મોટું સ્વરૂપ લેતા BAPS અને વડતાલ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયોએ શાંતિની અપીલ કરી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here