Thursday, May 22, 2025
HomeIndiaમહારાષ્ટ્રમાં મહાયુતિને બમ્પર જીત પણ શિંદે અને અજિત પવારનું ઘટશે કદ! મુખ્યમંત્રી...

મહારાષ્ટ્રમાં મહાયુતિને બમ્પર જીત પણ શિંદે અને અજિત પવારનું ઘટશે કદ! મુખ્યમંત્રી પદ ભાજપ પાસે રહી શકે છે

Date:

spot_img

Related stories

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...
spot_img

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો મુદ્દે અત્યારસુધી જોવા મળેલા વલણોમાં ભાજપની લહેર જોવા મળી છે. મહાયુતિ ગઠબંધન 210 બેઠકો પર લીડ કરી રહ્યું છે. જ્યારે મહા વિકાસ અઘાડી 67 બેઠકો પર લીડ કરી રહ્યું છે. મહાયુતિમાં પણ ભાજપ 125 બેઠકો પર આગળ છે. જેને ધ્યાનમાં લેતાં રાજકીય વિશ્લેષકોએ અજિત પવાર અને એકનાથ શિંદેનું કદ ઘટશે કે કેમ તેની અટકળો લગાવી રહ્યા છે.

મહાયુતિની 210 બેઠકોમાંથી ભાજપ પાસે 125 બેઠક :
મહાયુતિ ગઠબંધન 210 બેઠકો પર લીડ કરી રહ્યું છે. જેમાં એકલુ ભાજપ 125 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. શિવસેના 55 અને અજિત પવારની એનસીપી 34 બેઠકો પર લીડ મેળવી છે. આ વલણના પગલે ભાજપ એકલો પોતાના દમ પર સરકાર બનાવવા સક્ષમ હોવાનો દાવો રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે. જો કે, વાસ્તવિક વલણ તો સંપૂર્ણ પરિણામો આવ્યા બાદ જ જાણવા મળશે.ભાજપને બહુમતી મળતાં આગામી સરકારમાં શિંદે અને અજિત પવારનું વર્ચસ્વ ઘટી શકે છે. બાર્ગેનિંગ પાવર પર તેની અસર થશે. આ ગઠબંધનમાં આ બંને પક્ષ જે રીતે પોતાનો દબદબો દર્શાવતા હતા. તે ઘટી શકે છે.

મુખ્યમંત્રી પદ ભાજપ પાસે રહી શકે છે :

ભાજપ જો બહુમતી સાથે જીત હાંસલ કરે છે તો મુખ્યમંત્રી પદ ભાજપ પાસે રહી શકે છે. આ ચૂંટણી પરિણામો બાદ એકનાથ શિંદે પાસેથી મહારાષ્ટ્રનું સીએમ પદ છીનવાઈ શકે છે. શિંદે અને પવાર પણ ભાજપની બહુમતી હોવાથી કોઈ વિરોધ કરી શકશે નહીં. મંત્રીમંડળની ફાળવણી પર પણ અસર થશે. તેઓ ભાજપ પર દબાણ કરી શકશે નહીં.

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર 3 ટાટા.ઈવી મેગાચાર્જર્સ લોન્ચ...

ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી...

“હું તને ખૂબ પ્રેમ કરું છું”, ટોમ ક્રુઝ કહે...

ટોમ ક્રુઝ અને ભારત વચ્ચેનો સંબંધ કોઈથી છુપાયેલો નથી....

ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી ભારતીય ઉદ્યમીઓને કાનૂની રીતે અમેરિકામાં વિસ્તાર...

ભારતની નંબર 1 બિઝનેસ માઇગ્રેશન કંપની ફિનિક્સ બિઝનેસ એડવાઈઝરી...

બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર બુધવાર, 21 મે,...

ઓટોમોટિવ કમ્પોનન્ટ બનાવતી કંપની, બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની પ્રથમ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ “મેવાડ ટુ મારવાડ – ફ્લેવર્સ ઓફ...

ક્રાઉન પ્લાઝા અમદાવાદ સિટી સેન્ટર તેના સિગ્નેચર રેસ્ટોરન્ટ, એસેન્સ...

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here