Saturday, April 19, 2025
Homenationalમહિલાના ઘરમાં આગ લગાવવા મામલે સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી સહિત પાંચ લોકો...

મહિલાના ઘરમાં આગ લગાવવા મામલે સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી સહિત પાંચ લોકો દોષી જાહેર

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

કાનપુર: ઉત્તર પ્રદેશમાં કાનપુરની એમપી-એમએલએ કોર્ટે સોમવારે જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકી સહિત પાંચ લોકોને લગભગ 19 મહિના પહેલા એક મહિલાનો પ્લોટ હડપવાની નિયતથી તેના ઘરમાં આગ લગાવવા મામલે દોષી જાહેર કર્યા છે. એમપી-એમએલએ કોર્ટના ન્યાયાધીશ સત્યેન્દ્રનાથ ત્રિપાઠીએ મામલેની સુનાવણી શુક્રવારે નક્કી કરી છે. આ દિવસે તેઓ સજા સંભળાવી શકે છે. કાનપુરના પોલીસ કમિશનર અખિલ કુમારે આ મામલે જાણકારી આપતા જણાવ્યું કે, સપાના ધારાસભ્ય ઈરફાન સોલંકી, તેના ભાઈ રિઝવાન સોલંકી, બિલ્ડર શૌકત અલી, મોહમ્મદ શરીફ અને ઈઝરાયલ ઉર્ફે ‘આટા વાળા’ને પીડિત મહિલા નઝીર ફાતિમાના પ્લોટને હડપવા માટે તેના ઘરમાં આગ લગાડવી, તેને હેરાન કરવી અને તેને અપશબ્દો બોલવા મામલે દોષી ઠેરવ્યા છે. આ કથિત ઘટના 2022માં 7 નવેમ્બરના રોજ બની હતી. તેમણે જણાવ્યું કે, આ મામલે ઈરફાન સોલંકી અને રિઝવાન છેલ્લા બે વર્ષથી જેલમાં બંધ છે. રમખાણ અને આગજનીના આરોપમાં કેસ નોંધાયા બાદ સપા ધારાસભ્ય ઈરફાને પોતાના ભાઈ રિઝવાન સાથે પોલીસ કમિશનર સામે આત્મસમર્પણ કરી દીધુ હતું. ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલ ઈરફાન સોલંકી હાલમાં મહારાજગંજની જેલમાં બંધ છે. પોલીસ કમિશનર અખિલ કુમારે જણાવ્યું કે, આ મામલે દોષી જાહેર કરાયેલ ઈઝરાયલ ઉર્ફે ‘આટા વાળા’નો લાંબો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. 

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here