Monday, February 24, 2025
HomeUncategorizedમાનસિક રૂપે બીમાર લોકોને મદદ કરવા પોતાનાં કપડાંની હરાજી કરશે દીપિકા

માનસિક રૂપે બીમાર લોકોને મદદ કરવા પોતાનાં કપડાંની હરાજી કરશે દીપિકા

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

માનસિક બીમારીથી પીડિત લોકોની મદદ કરવા માટે દીપિકા પાદુકો‌ણ પોતાના સ્ટાઇલિશ કપડાઓ અને ઍક્સેસરીઝની હરાજી કરશે.

૧૦ ઑક્ટોબરને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ બીમારીથી પીડિત રોગીઓની મદદ કરવા માટે સામાન્ય લોકો પણ આગળ આવી શકે છે

Deepika Padukone MAXIM Hot Photo Shoot ULTRA HD Photos, Stills | Deepika Padukone for Maxim India Magazine 2017 Images, Gallery

આ પ્લૅટફૉર્મ પર લોકો તેના કપડાઓની હરાજીમાં ભાગ લઈ શકે છે.

આ પહેલનાં માધ્યમથી સારી સ્થિતિવાળા કપડાઓ વેચીને તેમાંથી જમા રકમનો ઉપયોગ જરૂરતમંદ લોકોની મદદ માટે કરવામાં આવશે અથવા તો સામાજિક સંસ્થાઓને દાન કરવામાં આવશે. આટલુ જ નહીં જે કપડા સારી સ્થિતિમાં નહીં હોય એને રિસાઇકલ કરીને ગરીબ લોકો માટે ધાબળા બનાવવામાં આવશે.

 દીપિકાએ ૨૦૧૫માં ‘લિવ લવ લાફ’ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. એનાં માધ્યમથી તે વિવિધ સમાજ સેવાઓમાં સક્રિય રહે છે. આ નવી પહેલ વિશે જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘માનસિક બીમારી માટે લોકોમાં જાગૃકતા લાવવા વિશે હું હંમેશાંથી વિચારતી આવી છું. એથી જ મારા ક્લોસેટ દ્વારા મારા મનપસંદ કપડાઓ અને ઍક્સેસરીઝને મારા ફૅન્સ, ફ્રેન્ડસ અને શૂભચિંતકો સાથે શૅર કરવુ એ મારા એ જ વિચારનો એક નાનકડો પરંતુ અગત્યનો ભાગ છે.’

સૂર્યવંશી માટે હૈદરાબાદ ઊપડ્યો રણવીર

રણવીર સિંહ હાલમાં હૈદરાબાદમાં ‘સૂર્યવંશી’ના શૂટિંગ માટે ઉપડ્યો છે. તેણે સોમવારે રાતે બાંદરા કુલા કોમ્પ્લેક્સમાં ‘૮૩’ના શૂટિંગ પૂરું થતાં પાર્ટીમાં હાજરી આપી હતી.

આ પાર્ટી બાદ તે સીધો હૈદારાબાદ ઉપડ્યો હતો. હૈદરાબાદમાં તે અક્ષયકુમાર સાથે ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરી રહ્યો છે. રોહિત શેટ્ટીના પોલીસ યુનિવર્સમાં તે ફરી જોવા મળશે. અજય દેવગન ‘સિંઘમ’ તરીકે, રણવીર ‘સિમ્બા’ તરીકે અને અક્ષયકુમાર ‘સૂર્યવંશી’ તરીકે જોવા મળશે

. અક્ષયે તેની ‘હાઉસફુલ ૪’નું ગીત ‘બાલા’ હૈદરાબાદમાં લૉન્ચ કર્યું હતું. ત્યાર બાદ તે રામોજી ફિલ્મ સિટીમાં ‘સૂર્યવંશી’નું શૂટિંગ કરી રહ્યો છે.

રણવીર એક અઠવાડિયા સુધી ત્યાં શૂટિંગ કરશે. ‘સિમ્બા’માં જે રીતે અજય દેવગન નાનકડા પાત્રમાં હતો એ જ રીતે આ ફિલ્મમાં પણ તે અને રણવીર નાનકડા પાત્રમાં જોવા મળશે.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here