Wednesday, March 5, 2025
HomeEntertainmentBollywoodમારી પહેલી ફિલ્મની રિલીઝ વખતે મારા ડૅડીની બાયપાસ સર્જરી થઈ હતી :...

મારી પહેલી ફિલ્મની રિલીઝ વખતે મારા ડૅડીની બાયપાસ સર્જરી થઈ હતી : રાની મુખરજી

Date:

spot_img

Related stories

કિંશુક મહાજન કલર્સના “મેઘા બરસેંગે” માં આશ્ચર્યજનક નવા અવતાર...

કિંશુક મહાજન કલર્સના મેઘા બરસેંગે માં મનોજની જેમ પુનરાગમન...

ગુજરાત ટાઇટન્સે પાંચમી માર્ચથી ટિકિટોના વેચાણ શરૂ કરવા સાથે...

ટાટા આઈપીએલ 2025ની વધુ એક ખૂબ જ રોમાંચક સિઝન...

ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી) ને ભારત સરકાર દ્વારા...

ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી), કે જે રેલ્વે મંત્રાલય...

વિવો ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સ્ટેમ ક્ષેત્રમાં યુવતીઓને...

જેમ જેમ ટેકનોલોજી અપ્રતિમ ગતિએ વિકસી રહી છે, તેમ...

વિટસ્કામેટ ગ્રૂપે લોનાવાલા અને પંચગનીમાં બે પ્રીમિયમ હોટેલ્સ લૉન્ચ...

વિક્રમ કામતના નેતૃત્વ હેઠળના વિટસ્કામેટ ગ્રુપે લોનાવાલા અને પંચગનીની...

ક્યૂ એન્ડ આઈ ટુડે સુરતમાં આવ્યું

ઈન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ દ્વારા ક્યૂ એન્ડ આઈ એ...
spot_img

રાની મુખરજીની પહેલી ફિલ્મ ‘રાજા કી આએગી બારાત’ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે તેના પિતાની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. ૧૯૯૬માં આવેલી આ ફિલ્મ બળાત્કારના વિષય પર બનાવવામાં આવી હતી.

આ ફિલ્મ સાથે સંકળાયેલી યાદ વિશે જણાવતાં રાની મુખરજીએ કહ્યું હતું કે ‘મારી ‘રાજા કી આએગી બારાત’ જે દિવસે રિલીઝ થઈ હતી એ સૌથી યાદગાર છે, કારણ કે એ દિવસે મારા ડૅડી (ફિલ્મમેકર સ્વર્ગીય રામ મુખરજી)ની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓ ઑપરેશનની ના પાડી રહ્યા હતા, કારણ કે તેમને મારી ફિલ્મ રિલીઝ થાય એની ઇન્તેજારી હતી. એ વખતે મેં તેમને કહ્યું હતું કે સ્થિતિને જોતાં તેમણે સર્જરી કરાવવી જોઈએ. 

તેમણે સર્જરી તો કરાવી, પરંતુ તેઓ એકાદ-બે દિવસ માટે બેભાન રહ્યા હતા. તેઓ જ્યારે સ્વસ્થ થયા અને ભાનમાં આવ્યા ત્યારે તેમણે પહેલી વસ્તુ મને એ પૂછી હતી કે ફિલ્મ રિલીઝ થઈ ગઈ? એ કેવી ચાલી રહી છે?’

ફિલ્મ જોયા બાદ રાનીના ડૅડી ખૂબ ભાવુક થયા હતા. એ બાબત જણાવતાં રાનીએ કહ્યું હતું કે ‘મને આજે પણ યાદ છે કે જે દિવસે હું તેમને ઘરે લઈ ગઈ હતી. તેમણે મને દર્શકો સાથે ફિલ્મ જોવાનો આગ્રહ કર્યો હતો.

તેઓ વ્હીલચૅર પર ફિલ્મ જોવા ગયા હતા અને લોકોનાં રીઍક્શન જોઈને તેઓ નાના બાળકની જેમ રડવા લાગ્યા હતા.

‘રાજા કી આએગી બારાત’ સાથે મારી આ યાદો જોડાયેલી છે. એને હું જીવનમાં કદી પણ નહીં ભૂલું.’

કિંશુક મહાજન કલર્સના “મેઘા બરસેંગે” માં આશ્ચર્યજનક નવા અવતાર...

કિંશુક મહાજન કલર્સના મેઘા બરસેંગે માં મનોજની જેમ પુનરાગમન...

ગુજરાત ટાઇટન્સે પાંચમી માર્ચથી ટિકિટોના વેચાણ શરૂ કરવા સાથે...

ટાટા આઈપીએલ 2025ની વધુ એક ખૂબ જ રોમાંચક સિઝન...

ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી) ને ભારત સરકાર દ્વારા...

ભારતીય રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી), કે જે રેલ્વે મંત્રાલય...

વિવો ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સ્ટેમ ક્ષેત્રમાં યુવતીઓને...

જેમ જેમ ટેકનોલોજી અપ્રતિમ ગતિએ વિકસી રહી છે, તેમ...

વિટસ્કામેટ ગ્રૂપે લોનાવાલા અને પંચગનીમાં બે પ્રીમિયમ હોટેલ્સ લૉન્ચ...

વિક્રમ કામતના નેતૃત્વ હેઠળના વિટસ્કામેટ ગ્રુપે લોનાવાલા અને પંચગનીની...

ક્યૂ એન્ડ આઈ ટુડે સુરતમાં આવ્યું

ઈન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ દ્વારા ક્યૂ એન્ડ આઈ એ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here