Monday, February 24, 2025
HomeEntertainmentમુકેશ છાબરાએ 'રામાયણ'ના કાસ્ટિંગ પર વાત કરી, ઘણા કલાકારોએ રણબીર કપૂર સાથે...

મુકેશ છાબરાએ ‘રામાયણ’ના કાસ્ટિંગ પર વાત કરી, ઘણા કલાકારોએ રણબીર કપૂર સાથે લક્ષ્મણની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામનો રોલ કરી રહ્યો છે જ્યારે સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી સીતાનો રોલ કરી રહી છે. હવે એક ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ જણાવ્યું છે કે, ઘણા કલાકારોએ રણબીર સાથે લક્ષ્મણનો રોલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.તાજેતરમાં, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટ પર દેખાયા હતા. વાતચીતમાં તેણે જણાવ્યું કે રામાયણ ફિલ્મમાં લક્ષ્મણને કાસ્ટ કરવા માટે તેને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મુકેશ છાબરા આ ફિલ્મ માટે એવા એક્ટરની શોધમાં હતા, જેનાથી અનુમાન લગાવી શકાય કે તે ભગવાન રામના પ્રેમમાં છે અને તેમને અનુસરે છે. મુકેશ છાબરાએ લક્ષ્મણની ભૂમિકા માટે ફાઈનલ કરાયેલા અભિનેતાનું નામ જાહેર કર્યું ન હતું, જો કે તેણે સંકેત આપ્યો હતો કે આ ભૂમિકા માટે ફાઈનલ થયેલ અભિનેતા ટેલિવિઝન અભિનેતા છે. મુકેશ છાબરાએ નામ લીધા વિના કહ્યું કે, હવે પણ જ્યારે હું તેના વિશે વિચારું છું, ત્યારે મને લાગે છે કે તેમનાથી શ્રેષ્ઠ લક્ષ્મણ કોઈ ન હોઈ શકે. હું ખૂબ જ ખુશ છું કે મેં અગાઉ સંપર્ક કર્યો હતો તે તમામ લોકોએ ના પાડી. બે-ત્રણ લોકોએ ના પાડી એટલે મને લાગ્યું કે ઠીક છે. તાજેતરના ઇ-ટાઇમ્સના અહેવાલ મુજબ, લોકપ્રિય ટીવી અભિનેતા અને નિર્માતા રવિ દુબેને રામાયણમાં લક્ષ્મણની ભૂમિકામાં કાસ્ટ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં છે અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મમાં સની દેઓલ હનુમાન અને હરમન બાવેજા વિભીષણની ભૂમિકા ભજવશે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here