Wednesday, April 30, 2025
HomeGujaratAhmedabadયુરોકિડ્સે અમદાવાદમાં મહત્ત્વાકાંક્ષી ગ્રોથને ટાર્ગેટ કરતાં હાર્વર્ડ પ્રેરિત અભ્યાસક્રમ રજૂ કર્યો

યુરોકિડ્સે અમદાવાદમાં મહત્ત્વાકાંક્ષી ગ્રોથને ટાર્ગેટ કરતાં હાર્વર્ડ પ્રેરિત અભ્યાસક્રમ રજૂ કર્યો

Date:

spot_img

Related stories

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...
spot_img

અમદાવાદ : દેશની અગ્રણી પ્રિ-સ્કૂલ એક્સપર્ટ યુરોકિડ્સે ગર્વપૂર્વક તેના વિચારશીલ અભ્યાસક્રમની આઠમી આવૃત્તિ ‘હ્યુરેકા’ રજૂ કરી હોવાની જાહેરાત કરી છે, જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ના વ્યાપક વિકાસના વિઝન સાથે સંરેખિત અને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોજેક્ટ ઝીરો દ્વારા પ્રેરિત હ્યુરેકા બાળકોની નિર્ણાયક અને સર્જનાત્મક વિચારસરણીના કૌશલ્યોમાં વધારો કરવાના હેતુ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.યુરોકિડ્સની મહત્વાકાંક્ષી ગ્રોથ વ્યૂહરચનાના ભાગરૂપે, પ્રિ-સ્કુલ નેટવર્કે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં તેની ઉપસ્થિતિ વિસ્તારવાની યોજનાની પણ જાહેર કરી હતી. યુરોકિડ્સ આગામી 5 વર્ષમાં રાજ્યમાં 150 નવા સેન્ટર શરૂ કરવાની યોજના ઉપરાંત રાજ્યમાં પ્રારંભિક શિક્ષણની ગુણવત્તામાં વધારો કરતાં ગુજરાતમાં કુલ 200 સેન્ટર્સ સુધી પહોંચ બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. પ્રારંભિક શિક્ષણમાં અગ્રણી યુરોકિડ્સ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની જરૂરિયાતોને ઓળખી પોતાના અભ્યાસક્રમમાં તે મુજબ ફેરફારો કરી રહી છે.

હ્યુરેકા બાળકોને શું વિચારવું શીખવવાથી માંડી કેવી રીતે વિચારવું તેના કૌશલ્યોથી સશક્ત બનાવવા તરફ નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે. આ અભ્યાસક્રમ 20 સ્ટ્રક્ચર્ડ હાર્વર્ડ-પ્રેરિત થિંકિંગ રૂટિનનો પરિચય આપે છે, જે બાળકોમાં જાણવાની ઉત્સુક્તા વધારે છે, વિચારવાની, કલ્પના કરવાની ક્ષમતા વધારતાં તેમને વિચાર કરતાં શીખવે છે. પરિણામે બાળકો માત્ર માહિતી જ મેળવતા નથી, પરંતુ સર્જનાત્મકતા અને ઊંડી સમજણને વેગ આપતાં તે વિગતો સાથે સક્રિયપણે જોડાયેલા રહે છે.

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here