Monday, April 21, 2025
HomeGujaratAhmedabadરાજ્યમાં અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત, પાંચને ગંભીર ઇજા

રાજ્યમાં અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત, પાંચને ગંભીર ઇજા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદ: થરાદ ચાર રસ્તા પાસે આઇશર ગાડી અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના ભાઇ રમેશભાઇ પંડ્યા અને તેના બે મિત્રો રાજસ્થાન લોકાચારે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેમની કાર થરાદ ચાર રસ્તા પાસેથી પસાર થતી હતી ત્યારે સામેથી આવી રહેલી આઇશર ગાડી સાથે કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો તેમાં કારચાલક ખુશાલભાઇનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

આ ઉપરાંત દ્વારકા રોડ પર મકનપુર ગામનાં પાટિયાં પાસે મુસાફરો ભરેલ છકડો રિક્ષા અને ખાનગી ટ્રાવેલ્સની બસ ધડાકાભેર સામ સામે અથડાતા અકસ્માત થયો હતો જેમાં રિક્ષાચાલક જેઠાભા માણસીભા માણેક સહિત બે વ્યક્તિનાં મોત થયા હતા.

જ્યારે અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત થતાં બસમાં બેઠેલા મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા. પોલીસે તાત્કાલીક પહોંચી જઇ લાશને પી.એમ. માટે મોકલી આપી આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here