Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadરૂપાણીના જન્મદિન પર ફ્રુટ વિતરણ કાર્યક્રમ થયો

રૂપાણીના જન્મદિન પર ફ્રુટ વિતરણ કાર્યક્રમ થયો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદ, તા.૨

ગુજરાત નર્સીસ યુનિયન અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ પરિવાર દ્વારા આજે માનવતા અને સમાજસેવાની અનોખી પ્રેરણા આપતાં કાર્યના ભાગરૂપે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે મહિલા, બાળ અને સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલ અમદાવાદ ખાતે ફ્રુટ વિતરણનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સગાઓને વિનામૂલ્યે ફ્રુટ વિતરણના કાર્યક્રમ દરમ્યાન દર્દીઓમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી.
ગુજરાત નર્સીસ યુનિયન અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ પરિવાર દ્વારા યોજાયેલા આજના ફ્રુટ વિતરણ કાર્યક્રમ દરમ્યાન સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબી અધિક્ષક શ્રી ડો.એમ.એમ.પ્રભાકર, ગુજરાત નર્સીગ કાઉન્સીલના રજીસ્ટ્રાર ડો. પ્રજ્ઞાબેન ડાભી, નર્સીગ અધિક્ષક શ્રી બી.કે.પ્રજાપતિ, ગુજરાત નર્સીસ યુનિયનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત નર્સીસ યુનિયનના હોદ્દેદારો તેમજ સિવિલ હોસ્પિટલના નર્સીસ તથા સિવિલ હોÂસ્પટલના સ્ટાફ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સિવિલ હોÂસ્પટલના સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે દર્દીઓની તબિયત અને સારવાર અંગે પર્સનલી પણ પૂછપરછ કરી હતી. આજના કાર્યક્રમને લઇ દર્દીઓ અને તેમના સગાઓમાં ખાસ કરીને મહિલા અને બાળકોમાં ખુશીની લાગણી જાવા મળી હતી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here