Monday, April 21, 2025
Homenationalલૂટેરી દુલ્હનની ધરપકડ ડઝનથી વધારે લગ્ન કર્યા

લૂટેરી દુલ્હનની ધરપકડ ડઝનથી વધારે લગ્ન કર્યા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ઇન્દોર એસટીએપને એક લૂટેરી દુલ્હનની ધરપકડ કરી છે જે મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં અત્યાર સુધી ડઝનથી વધારે લગ્ન કરી ત્યાંથી કરોડો રૂપિયાના દાગીના અને કૅશ લઈને ફરાર થઈ ગઈ હતી.

પોલીસે આ ટોળકીમાં ૪ પુરુષ અને બે મહિલાઓની ધરપકડ કરી છે જેઓ આ ટોળકીનું સંચાલન કરી રહ્યાં હતાં. ઇન્દોરથી આ ટોળકી જૈન મૅરેજ બ્યુરોના નામથી છેલ્લાં અઢી વર્ષથી ચલાવી રહી હતી. તેમનો ટાર્ગેટ મોટા ભાગે જૈન સમાજ અને મીણા સમાજ હતો. ઇન્દોર સિટીએ ગુજરાત અને રાજસ્થાન પોલીસને પણ જાણકારી આપી છે.

પોલીસ અત્યારે આ લૂટેરી દુલ્હનની ટોળકીની પૂછપરછ કરી રહી છે કે તેમની ગૅન્ગે કઈ-કઈ જગ્યાએ અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે. જણાવી દઈએ કે આ ટોળકીમાં બે મહિલાઓ અને ૪ પુરુષો સામેલ છે. મળતી જાણકારી અનુસાર ગુજરાત પોલીસના પ્રકરણ અનુસાર આરોપી અનિલ વાટકિયને પોલીસ કસ્ટડીમાં લઈને કડક પૂછપરછ કરી તો તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે રીતુ રાઠોર નામની મહિલા જે ૩ બાળકોની માતા છે તેનું નામ બદલીને પૂજા રાખવામાં આવ્યું છે અને તેનાં લગ્ન અમદાવાદમાં કર્યાં હતાં. અહીંથી ૩ દિવસ બાદ જ મહિલા દાગીના અને કૅશ લઈને ફરાર થઈ ગઈ હતી.

ત્યાર બાદ આ ટોળકીની તપાસ કરી તો પોલીસને ઇન્દોરના રહેવાસી અનિલ જૈન અને વિશાલ સોની વિશે જાણકારી મળી હતી જેઓ છેલ્લાં અઢી વર્ષથી આ ગોરખધંધાનું સંચાલન કરી રહ્યા હતા. આ ટોળકીમાં બે મહિલાઓ પણ સામેલ છે જેઓ આ રીતે પહેલાં લગ્ન કરતી હતી અને થોડા દિવસો બાદ તેઓ બનાવટી સાસરિયાંઓ પાસેથી દાગીના લઈને ફરાર થઈ જતી હતી. ત્યાર બાદ આ સમગ્ર મુદ્દામાલ આખી ટોળકીમાં વહેંચવામાં આવતો હતો. જોકે પોલીસનું કહેવું છે કે ભૂતકાળમાં વધુ મહિલાઓ અને સભ્યો સામેલ હતાં જેના વિશે માહિતી મેળવવામાં આવી રહી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here