Wednesday, February 26, 2025
HomeIndiaલોકસભાની આગામી ચૂંટણી 543 નહીં પણ 750 બેઠકો પર થઇ શકે છે

લોકસભાની આગામી ચૂંટણી 543 નહીં પણ 750 બેઠકો પર થઇ શકે છે

Date:

spot_img

Related stories

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...

પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ...

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવા ખાતે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના...

શક્તિ ગ્રૂપે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ₹1700 કરોડના રોકાણની જાહેરાત...

સોલર પંપ અને મોટર્સ ના અગ્રણી નિર્માતા અને સપ્લાયર...

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...
spot_img

લોકસભાની આગામી ચૂંટણી વધારાયેલી બેઠકો સાથે કરવામાં આવી શકે છે અને ૫૪૩ નહીં પણ ૭૫૦ બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી શકે છે. ૨૦૦૨ના સિમાંકન કાયદામાં બેઠકો વધારવા માટે વર્ષ ૨૦૨૬ સુધી રોક લગાવાઇ છે. જે બાદ વસતી ગણતરીના આંકડાના આધારે સિમાંકન કરી શકાશે. નવા સિમાંકન બાદ લોકસભાની બેઠકો વધી શકે છે. જોકે તેને લઇને વિવાદ પણ થવાની શક્યતાઓ છે. જો વસતી ગણતરી વર્ષ ૨૦૨૭માં કરવામાં આવે તો તેના આંકડાના આધારે સિમાંકનની પ્રક્રિયામાં કોઇ અડચણ ઉભી નહીં થાય. વર્ષ ૨૦૨૧માં વસતી ગણતરી થવાની હતી, જોકે તે સમયે કોરોના મહામારીને કારણે આ પ્રક્રિયા અટકી પડી હતી. હવે વસતી ગણતરી વર્ષ ૨૦૨૭માં કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જેથી વર્ષ ૨૦૦૨ના સિમાંકન કાયદામાં સુધારા વગર જ ૨૦૨૯ પહેલા નવુ સિમાંકન કરવામાં આવી શકે છે. જેમાં લોકસભાની બેઠકોમાં વધારો થઇ શકે છે.

લોકસભાની બેઠકો વધાર્યા વગર જ વર્ષ ૨૦૦૨માં સિમાંકન કાયદામાં વસતી આધારિત સિમાંકનની જોગવાઇ કરવામાં આવી હતી. જેના આધારે બાદમાં વર્ષ ૨૦૦૮માં લોકસભાની બેઠકોનું સિમાંકન કરવામાં આવ્યું હતું. તે સમયે એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે હવે ૨૦૩૧માં વસતી ગણતરી બાદ જ નવુ સિમાંકન થશે, જોકે ૨૦૨૧માં વસતી ગણતરી નથી થઇ શકી જે હવે ૨૦૨૭માં હાથ ધરવામાં આવે તો વર્ષ ૨૦૩૧ સુધી રાહ નહીં જોવી પડે. વર્ષ ૨૦૨૯માં આગામી લોકસભાની ચૂંટણી યોજાઇ શકે છે, હાલ લોકસભામાં ૫૪૩ બેઠકો છે, જો નવુ સિમાંકન કરવામાં આવે તો બેઠકો વધીને ૭૫૦ થઇ શકે છે. જો સમાન વસતીના આધારે બેઠકો ફાળવવામાં આવે તો દક્ષિણ રાજ્યોનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. જેનો દક્ષિણ ભારતના રાજ્યો વિરોધ કરી શકે છે.

ઇડીઆઈઆઈ દ્વારા ઉદ્યોગસાહસિકતા પર 16મી દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન

એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદની 16મી દ્વિવાર્ષિક...

વારી એનર્જીસે આદિત્ય બિરલા રિન્યૂએબલ લિમિટેડ પાસેથી 410 મેગાવોટ...

ભારતના અગ્રણી સોલર મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસે આદિત્ય બિરલા...

પ્રધાનમંત્રી શ્રી મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ માટે...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, મધ્યપ્રદેશમાં પ્રવાસનમાં રોકાણ...

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવા ખાતે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ ના...

શક્તિ ગ્રૂપે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ₹1700 કરોડના રોકાણની જાહેરાત...

સોલર પંપ અને મોટર્સ ના અગ્રણી નિર્માતા અને સપ્લાયર...

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here