Monday, February 24, 2025
HomeGujaratAhmedabadલોથલ દુર્ઘટનામાં દિલ્હી આઇઆઇટીમાં PhD કરી રહેલી મહિલાનું મોત, 3 દિવસથી કલેક્ટ...

લોથલ દુર્ઘટનામાં દિલ્હી આઇઆઇટીમાં PhD કરી રહેલી મહિલાનું મોત, 3 દિવસથી કલેક્ટ કરી રહી હતી સેમ્પલ

Date:

spot_img

Related stories

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...
spot_img

લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમ દુર્ઘટનાનો ભોગ બની છે. જેમાં દિલ્હી આઇઆઇટીમાં પીએચડીનો અભ્યાસ કરી રહેલી સુરભિ વર્માનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક યામા દિક્ષીત નામની મહિલાઓને ગંભીર ઇજા પહોંચી છે. આ બંને મહિલાઓ ગત ત્રણ દિવસથી લોથલમાં આર્કિયોલોજિસ્ટ સાઇટની હદ પછીના વિસ્તારમાં જિઓલોજિકલ સેમ્પલ એકઠાં કરી રહી હતી. તેમની સાથે ગાંધીનગરના અધિકારીઓ પણ હાજર હતા. વાત જાણે એમ છે કે યામા દિક્ષીત અને સુરભિ વર્મા આઇઆઇટી દિલ્હીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ફોર એટ્મોસ્ફિયરિક સાયન્સમાંથી પીએચડીઓ અભ્યાસ કરે છે. તેઓ છેલ્લા ત્રણ દિવસથી લોથલમાં જિઓલોજિકલ સેમ્પલ એકઠાં કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રોજેક્ટના ભાગરૂપે તેઓ આજે સવારે તેઓ લોથલ નજીક સરગવાડા નજીક એક 12 થી 15 ફૂટ ઉંડા ખાડામાં ઉતરીને સેમ્પલ કલેક્ટ કરી રહ્યા છે. આ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડી હતી અને સુરભિ વર્માનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય મહિલા યામા દિક્ષીતને ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમ, ફાયર અને પોલીસની ટીમનો કાફલો ઘટનાસ્થળે ગોડી આવ્યો હતો. રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બંને મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેમણે બગોદરા સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત મહિલાની સારવાર ચાલી રહી છે, જ્યારે સુરભી વર્માના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક સુરભિ વર્મા મૂળ ઉત્તર પ્રદેશના સિતાપુરની રહેવાસી છે અને તેણે ગત વર્ષે આઇઆઇટી દિલ્હીમાં એડમિશનલ લીધું હતું. ત્યારબાદ રિસર્ચ પ્રોજેક્ટ અંતગર્ત તે લોથલ નજીક જિઓલોજિકલ સેમ્પ્લ કલેક્ટ કરવા આવ્યા હતા. આ દરમિયાન દુર્ઘટનામાં સુરભિ વર્મા મોતને ભેટી હતી.

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું સમાપન...

સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાના વાયદામાં રૂ.236ની વૃદ્ધિ, ચાંદીમાં...

ક્રૂડ તેલ અને નેચરલ ગેસના વાયદાના ભાવમાં ઘટાડોઃ મેન્થા...

કાળઝાળ ગરમીમાં શેકાવા થઈ જાવ તૈયાર: દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી...

ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે....

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ મંડળની રાજભાષા કાર્યાન્વયન સમિતિની ત્રિમાસિક બેઠક મંડળ રેલ...

બજાજ આલિયાન્ઝ લાઇફ બીમા-એએસબીએ સુવિધા શરૂ કરનાર પ્રથમ વીમા...

ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓ પૈકીની એક બજાજ...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપે દહેજ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 200...

ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપના પ્રોસેસ ઇક્વિપમેન્ટ બિઝનેસે ગુજરાતના દહેજમાં તેની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here