Sunday, March 2, 2025
HomeGujaratવડોદરાના સુભાનપુરા તળાવમાં કિશોર ડૂબ્યો ,ઉતરાયણ પહેલા જ ગંભીર બનાવોની શરૂઆત

વડોદરાના સુભાનપુરા તળાવમાં કિશોર ડૂબ્યો ,ઉતરાયણ પહેલા જ ગંભીર બનાવોની શરૂઆત

Date:

spot_img

Related stories

જૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ જૂનાગઢમાં ભવ્ય “મહાશિવરાત્રી મેળા”નું...

કલર્સ ”લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ”: આ અઠવાડિયાના સર્કસ સ્પેશિયલ...

કલર્સ ''લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ" એક કુલિનરી સર્કસમાં ફેરવાઈ...

પ્રિયા ઠાકુર અને આયુષી ખુરાના એક રોમાંચક શૂટિંગ માટે...

ઝી ટીવીનો વસુધા અને જાને અન્જાને હમ મિલેં એક...

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં...

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ઉજવણી: ગુજરાત સાયન્સ સીટી ખાતે...

૨૮, ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી...
spot_img

ઉતરાયણ દરમિયાન અકસ્માત તેમજ દુર્ઘટનાના બનાવો બનતા હોય છે ત્યારે ગઈકાલે મોડી સાંજે વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં એક બાળક પતંગ લેવા જતા તળાવમાં ડૂબી ગયો હોવાનું બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ સુભાનપુરા સ્લમ ક્વાર્ટર એરિયામાં આવેલા તળાવમાં ગઈકાલે એક બાળક પતંગ પકડવા માટે જતા અંદર પડ્યો હોવાનું બનાવ બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. વારસિયાના ગણેશ નગર વિસ્તારમાં રહેતો રોનક નામનો આ કિશોર તેના પિતા સાથે ફ્રુટની લારી પર હતો. તે દરમિયાન પતંગ પકડવા નીકળ્યો હોવાની માહિતી મળી છે. તળાવ નજીક તેના ચંપલ મળી આવતા તે અંદર પડ્યો હોવાની આ શંકા મજબૂત બની હતી. છાણી ટીપી 13 ફાયર બ્રિગેડની ટીમે આજે સવારે શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

જૂનાગઢમાં યોજાયેલા “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ભક્તોને સુવિધા પૂરી પાડવામાં...

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ જૂનાગઢમાં ભવ્ય “મહાશિવરાત્રી મેળા”નું...

કલર્સ ”લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ”: આ અઠવાડિયાના સર્કસ સ્પેશિયલ...

કલર્સ ''લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇન્મેન્ટ" એક કુલિનરી સર્કસમાં ફેરવાઈ...

પ્રિયા ઠાકુર અને આયુષી ખુરાના એક રોમાંચક શૂટિંગ માટે...

ઝી ટીવીનો વસુધા અને જાને અન્જાને હમ મિલેં એક...

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં...

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2025 ઉજવણી: ગુજરાત સાયન્સ સીટી ખાતે...

૨૮, ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિશેષ ઉજવણી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here