Sunday, April 20, 2025
HomeGujaratવડોદરા: નવમા ધોરણના વિદ્યાર્થીની ઘાતકી હત્યા, હત્યારો સ્કૂલનો જ સ્ટૂડન્ટ હોવાની શંકા

વડોદરા: નવમા ધોરણના વિદ્યાર્થીની ઘાતકી હત્યા, હત્યારો સ્કૂલનો જ સ્ટૂડન્ટ હોવાની શંકા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સંસ્કાર નગરી વડોદરામાં બનેલી એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં નવમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થી ઘાતકી હત્યા કરાઈ છે. પોલીસને શંકા છે કે હત્યારો સ્કૂલમાં જ ભણનારો કોઈ વિદ્યાર્થી છે. બરાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી ભારતી સ્કૂલની આ ઘટનામાં વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ સ્કૂલના ટોઈલેટમાંથી મળી આવ્યો હતો.

મૃતક વિદ્યાર્થીનું નામ દેવ ભગવાનભાઈ તડવી હોવાનું જાણવા મળ્યું છે. આ કમનસીબ વિદ્યાર્થીને પેટ તેમજ ગળામાં ચાકૂના ઘા મારવામાં આવ્યા હતા, એટલું જ નહીં, તેનું માથું પણ દીવાલ પર પછાડવામાં આવ્યું હતું. પોલીસે જ્યારે દેવનો ક્ષતવિક્ષત મૃતદેહ જોયો ત્યારે તે પણ ચોંકી ઉઠી હતી. પોલીસને સ્કૂલની બાજુમાં આવેલા મંદિરના ધાબેથી એક સ્કૂલ બેગમાંથી ચાકૂ પણ મળ્યું છે.વિદ્યાર્થીનું મર્ડર થયાના સમાચાર સમગ્ર વિસ્તારમાં વાયુવેગે ફેલાઈ જતા લોકોના ટોળેટોળાં સ્કૂલમાં ઉમટી પડ્યા હતા. સ્થિતિ એ હદે બેકાબૂ બની ગઈ હતી કે, લોકોનાં ટોળાંને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ, પોતાના દીકરાનો મૃતદેહ જોઈને દેવના વાલી પણ ભાંગી પડ્યા હતા.એવું પણ જાણવા મળી રહ્યું છે કે, મૃતક વિદ્યાર્થીનો થોડા દિવસો પહેલા જ સ્કૂલના કેટલાક સ્ટૂડન્ટ્સ સાથે ઝઘડો થયો હતો. આ માહિતીના આધારે પોલીસે ઝઘડો કરનારા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી શરુ કરી છે. એક બેગમાંથી ચાકૂ પણ મળી આવતા હત્યારા પહેલાથી જ દેવની હત્યા કરવાનું નક્કી કરી સ્કૂલમાં આવ્યા હશે તેમ પણ પોલીસ માની રહી છે

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img