Friday, April 25, 2025
HomeEntertainmentBollywoodવીરે દી વેડિંગની સિક્વલ ફિલ્મને લઇ સ્વરા ઉત્સુક

વીરે દી વેડિંગની સિક્વલ ફિલ્મને લઇ સ્વરા ઉત્સુક

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મુંબઇ,તા. ૧૦
કરીના કપુર , સોનમ કપુર અને સ્વરા ભાસ્કર તેમજ શિખા તલસાનિયા સ્ટારર ફિલ્મ વીરે દી વેડિંગની સફળતા બાદ હવે સિક્વલ ફિલ્મ બનાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. સિક્વલ ફિલ્મમાં કામ કરવા માટે કુશળ અભિનેત્રી સ્વરા ભાસ્કરે તૈયારી દર્શાવી છે. મુળ ફિલ્મમાં સ્વરાની ભૂમિકાની ભારે પ્રશંસા થઇ હતી. કરીના કપુર પણ ફિલ્મમાં રોલ કરવા માટે ઉત્સુક છે. સિક્વલ ફિલ્મને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. મુળ ફિલ્મ ૫૦ કરોડના આંકડાને પાર કરી ગયા બાદથી જ ફિલ્મની સિક્વલ બનાવવાને લઇને વાત શરૂ થવા લાગી ગઇ હતી. ફિલ્મના નિર્માતા રિયા કપુર અને એકતા કપુર હવે સિક્વલની દિશામાં આગળ વધી રહી છે. જા કે હજુ સુધી તમામ બાબતો સ્પષ્ટ કરવામાં આવી નથી. વાતચીત દરમિયાન રિયાના પિતા અને સુપરસ્ટાર અભિનેતા અનિલ કપુરે કહ્યુ છે કે ફિલ્મની સિક્વલ ચોક્કસપણે બનાવવામાં આવનાર છે. અનિલ કુપરે હાલમાં કહ્યુ હતુ કે સિક્વલ ફિલ્મ ચોક્કસપણે બનનાર છે. રિયા સારી વિચારધારા ધરાવે છે. તે પોતાના રાઇટર્સની સાથે વાત કરી રહી છે. વીરે ધી વેડિંગ પોતાની રીતે એક કલ્ટ ફિલ્મ છે. આ બોલિવુડમાં પોતાની રીતેની પ્રથમ એવી ફિલ્મ હતી. જે અભિનેત્રીઓની મજબુત પટકથા રજૂ કરે છે. આ ફિલ્મ ચાર યુવતિઓની પટકથાને શાનદાર રીતે રજૂ કરે છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ફિલ્મે ૮૧.૩૯ કરોડની કમાણી કરી લીધી હતી. ફિલ્મની સિક્વલમાં સોનમ કપુર અને સ્વરા ભાસ્કરની ઉપÂસ્થતી તો નક્કી છે. કરીના કપુર અને શિખાના સંબંધમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here