Sunday, February 23, 2025
Homenationalવોલમાર્ટની ભાગીદારીના 6 મહિનામાં ફ્લિપકાર્ટના ગૃપ CEO બિન્ની બંસલનું રાજીનામું, અણછાજતી વર્તણૂંક...

વોલમાર્ટની ભાગીદારીના 6 મહિનામાં ફ્લિપકાર્ટના ગૃપ CEO બિન્ની બંસલનું રાજીનામું, અણછાજતી વર્તણૂંક કારણભૂત હોવાની ચર્ચાફ્લિપકાર્ટના ગ્રુપ સીઈઓ બિન્ની બંસલ (37)એ રાજીનામું આપ્યું છે.

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ધરાવનાર વોલમાર્ટે મંગળવારે આ અંગેની માહિતી આપી છે. બિન્નીનું રાજીનામું તાત્કાલિક ધોરણે મંજર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે તેમની પર ખોટો વ્યવહાર કરવા અંગેનો આરોપ લાગ્યો હતો. જેની તપાસ ચાલી રહી હતી.

વોલમાર્ટના જણાવ્યા પ્રમાણે, બંસલે તેમની વિરુદ્ધ તપાસ ચાલી રહી હતી, તે દરમિયાન રાજીનામું આપવા અંગેનો નિર્ણય કર્યો હતો. જોકે તેમણે આરોપોને ખોટા ગણાવ્યા છે. સપ્ટેમ્બરમાં એવા સમાચાર આવ્યા હતા કે બંસલ કંપનીના રોજિંદા કામકાજમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યાં નથી. આ કારણે ગ્રુપને સીઈઓ બદલવાની જરૂરીયાત લાગી રહી છે.

બિન્નીના નિર્ણયોમાં પારદર્શકતા ન હતીઃ વોલમાર્ટ

આ અંગે કંપનીએ આપેલા નિવેદનમાં એમ જણાવવામાં આવ્યું હતું કે બિન્નીની વિરુદ્ધ જે ફરીયાદ થઈ હતી, તેના સબુત તો ન મળ્યા પરંતુ તેમણે જે નિર્ણયો લીધા હતા, તેમાં પારદર્શકતાની ખામી હતી. આ કારણે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું. બિન્નીના રાજીનામા બાદ કલ્યાણ કૃષ્ણમૂર્તિ સીઈઓનું પદ સંભાળશે. અનંત નારાયણન મિન્ત્રા અને જબોંગના સીઈઓનું કામ સંભાળશે. તે કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરશે.

મેમાં વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં હિસ્સો ખરીદ્યો હતો

અમેરિકાની રિટેલ કંપની વોલમાર્ટે મેમાં ફ્લિપકાર્ટના 77 ટકા હિસ્સો 1.07 લાખ કરોડ રૂપિયા (16 અબજ ડોલર)માં ખરીદી હતી. ઓગસ્ટમાં સીસીઆઈની મંજૂરી બાદ ડીલ પુરી થઈ ગઈ. બંન્ની બંસલ અને સચિન બંસલે 2007માં ફ્લિપકાર્ટ શરૂ કરી હતી.

બિન્નીની પત્ની ફ્લિપકાર્ટમાંથી ખરીદી કરતી ન હતી

બિન્ની બંસલે ઓગસ્ટમાં એક પ્રોગ્રામ દરમિયાન જણાવ્યું હતું કે તેમણે બે વખત ગૂગલ પાસેથી નોકરી માંગી હતી. પરંતુ તે રિજેક્ટ થઈ ગયા હતા. બાદમાં તેમણે કઈક મોટું કરવાનું નક્કી કર્યું અને ફ્લિપકાર્ટ બનાવી. તેમણે કહ્યું હતું કે પત્નીને ફ્લિપકાર્ટમાંથી ખરીદી માટે કહેવું તે એમના માટે એક મોટો પડકાર છે. તે દરરોજ બિગબાસ્કેટમાંથી ફળ અને શાકભાજી ખરીદે છે અને હું કહું કે ફ્લિપકાર્ટના નવા ફીચર્સ ટ્રાઈ કરો.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here