Tuesday, February 25, 2025
HomeBusinessશેરબજારમાં પ્રવાહી સ્થતિ રહેવા માટેના સંકેત : બધાની બાજ નજ

શેરબજારમાં પ્રવાહી સ્થતિ રહેવા માટેના સંકેત : બધાની બાજ નજ

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

એફપીઆઈ દ્વારા કરવામાં આવેલા રોકાણ, ડોલરની વિરૂદ્ધ રૂપિયાની ચાલ અને ક્રૂડની કિંમતોની પણ અસર થશે : સાતમીએ આરબીઆઈની બેઠક થશે

મુંબઈ, તા. ૪
શેરબજારમાં આગામી સપ્તાહના ગાળા દરમિયાન જારદાર ઉથલપાથલ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. આરબીઆઈ પોલિસી સમીક્ષાના પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે જેની સીધી અસર રહેશે. આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની અસર રહેશે જેમાં અગ્રણી કંપનીઓના ત્રિમાસિક ગાળાના પરિણામ, મોનસુનની ચાલ, વૈશ્વિક બજારોના વલણ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરવામાં આવેલા રોકાણ, ડોલરની સામે રૂપિયાની ચાલ અને ક્રૂડની કિંમતો ઉપર પણ તેની અસર જાવા મળશે. આગામી સપ્તાહમાં જે પ્રમુખ કંપનીઓના પરિણામ જાહેર કરવામાં આવનાર છે તેમાં ઇન્ડયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. આના પરિણામ મંગળવારના દિવસે જાહેર કરાશે. આ ઉપરાંત શિપ્લા, એચસીએલ ટેકનોલોજી, મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા, તાતા મોટર્સ, તાતા સ્ટીલના પરિણામ બુધવારના દિવસે જાહેર કરવામાં આવશે. આ તમામ કંપનીઓના જૂન ત્રિમાસિક ગાળાના પરિણામ ઉપર કોર્પોરેટ જગતની નજર રહેશે. અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા ૮મી ઓગસ્ટના દિવસે આંકડા જારી કરવામાં આવશે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રી, ગેઇલ ઇન્ડયા દ્વારા શુક્રવારના દિવસે પરિણામ જાહેર કરાશે. આઈએસએસ માર્કેટિંગ ઇન્ડયા સર્વિસ પીએમઆઈના જુલાઈ ૨૦૧૯ના આંકડા આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. આરબીઆઈ નીતિ સમીક્ષાની બેઠક સાતમી ઓગસ્ટના દિવસે થશે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં સતત ત્રણ વખત જૂન મહિનામાં ૭૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી દીધો છે. વિદેશી મોરચા ઉપર ચાઈના કાયસીન સર્વિસ પીએમઆઈના જુલાઈ ૨૦૧૯ના આંકડા આવતીકાલે જારી કરવામાં આવશે. જાપાનની કેબિનેટ બેઠકમાં એપ્રિલ-જૂનના જીડીપીના આંકડા જારી કરવામાં આવશે.શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉથલપાથલનો દોર જારી રહ્યો છે. આ પ્રવાહી Âસ્થતિ આવતીકાલે પણ યથાવત રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે, જુદા જુદા પરિબળોના નકારાત્મક સંકેત મળી રહ્યા છે. આવી સ્થતિમાં બજારમાં રિકવરીની શક્યતા ઓછી દેખાઈ રહી છે. સૌથી વધારે અસર આરબીઆઈની સમીક્ષા બેઠક પર રહેશે. આરબીઆઈ દ્વારા પણ હાલ એવા નિર્ણય લેવામાં આવે છે તેના પર તમામની નજર રહેશે. જા વ્યાજદર ઘટશે તો લોન સસ્તી થઇ શકે છે. છેલ્લા ત્રણ વખત આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here