Friday, May 16, 2025
HomeIndiaસપા અને અખિલેશનું ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની આ માંગ ટેન્શન વધારી દેશે

સપા અને અખિલેશનું ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની આ માંગ ટેન્શન વધારી દેશે

Date:

spot_img

Related stories

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...

ભાવનગર રેલવે ડિવિઝનમાં રાષ્ટ્ર પ્રત્યે દેશભક્તિ વ્યક્ત કરવાના ઉદ્દેશ્યથી...

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં, ૧૬ મે, ૨૦૨૫ (શુક્રવાર) ના...

જૂનિયર એનટીઆર ‘મેડ ઇન ઇન્ડિયા’માં દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવશે

જૂનિયર એનટીઆર આગામી ફિલ્મ 'મેડ ઇન ઇન્ડિયા'માં ભારતીય સિનેમાના...

એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ,...

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા સેંજળ ધામમાં યોજાયેલ કાર્યકર સજ્જતા...
spot_img

UP By Election 2024: ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષોએ દસ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે રણનીતિ ઘડી રહ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે પેટાચૂંટણીમાં બેઠક ફાળવણી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે 5 બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે, અને સપા 5 બેઠકો પર મજબૂતીથી લડશે. બાકીની બેઠકો માટે રાષ્ટ્રીય પ્રતિનિધિ નિર્ણય લેશે. અમે 5 બેઠકોની ઉમેદવારી જાહેર કરવાની માંગણી કરી છે. અમે કેન્દ્રીય નેતૃત્વ સાથે છીએ.અજય રાયે વાતચીતમાં કહ્યું હતું કે, જે પાંચ બેઠકો પર સમાજવાદી પક્ષના સાંસદની પસંદગી કરી સપા પૂરી મજબૂતાઈ સાથે ચૂંટણી લડશે. ભાજપ અને તેના સમર્થન પક્ષોની પાંચ બેઠકો છે. જેના પર કોંગ્રેસે પણ દાવો કર્યો છે. અંતિમ નિર્ણય રાષ્ટ્રીય પ્રતિનિધિ દ્વારા લેવામાં આવશે કે, કેટલી બેઠકો પર ચૂંટણી લડવી. જે પાંચ બેઠખો ભાજપના ગઠબંધનની છે, તેના પર રાષ્ટ્રીય પ્રતિનિધિ દ્વારા નિર્ણય લેવાની અજય રાયે માગ કરી છે, તેઓ તેમના નિર્ણયની સાથે આગળ વધશે.

આ 10 બેઠકો પર પેટાચૂંટણી :
ઉત્તર પ્રદેશની જે દસ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. તેમાં ફૂલપુર, ખૈર, ગાઝિયાબાદ, મઝવાં, મીરાપુર, મિલ્કીપુર, કરહલ, કટેહરી, અને કુંદરકી સામેલ છે. સીસામઉ બેઠક પરથી પણ સપાના ધારાસભ્ય ઈરફાન સોલંકીની સભ્યતા ગુનાહિત કેસ બદલ રદ થતાં ત્યાં પણ ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, હાલ ચૂંટણીની તારીખો નક્કી થઈ નથી. પરંતુ તેના અંગે રણનીતિઓ ઘડાઈ રહી છે.

શહેરના કાર્ડિયોલોજીસ્ટના મતે મહિલાઓ અને યુવાનોમાં હાઇપરટેન્શનનું પ્રમાણ વધી...

જીવનશૈલીમાં બદલાવ, ભાવનાત્મક તણાવ અને વહેલા નિદાનના અભાવને કારણે...

પ્યોરે અમેરિકા અને કેનેડાના એનર્જી સ્ટોરેજ માર્કેટમાં પ્રવેશવા ચાર્જ...

બેટરી ટેક્નોલોજી અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં અગ્રણી તથા ભારતમાં એનર્જી...

આખી દુનિયાએ પાકિસ્તાનમાં પડેલી મિસાઇલોનો પડઘો સાંભળ્યો : કચ્છમાં...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના 'ઓપરેશન સિંદૂર'એ...

ભાવનગર રેલવે ડિવિઝનમાં રાષ્ટ્ર પ્રત્યે દેશભક્તિ વ્યક્ત કરવાના ઉદ્દેશ્યથી...

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં, ૧૬ મે, ૨૦૨૫ (શુક્રવાર) ના...

જૂનિયર એનટીઆર ‘મેડ ઇન ઇન્ડિયા’માં દાદાસાહેબ ફાલ્કેની ભૂમિકા ભજવશે

જૂનિયર એનટીઆર આગામી ફિલ્મ 'મેડ ઇન ઇન્ડિયા'માં ભારતીય સિનેમાના...

એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ,...

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા સેંજળ ધામમાં યોજાયેલ કાર્યકર સજ્જતા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here