Sunday, February 23, 2025
HomeIndiaસપા અને અખિલેશનું ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની આ માંગ ટેન્શન વધારી દેશે

સપા અને અખિલેશનું ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની આ માંગ ટેન્શન વધારી દેશે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

UP By Election 2024: ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષોએ દસ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે રણનીતિ ઘડી રહ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે પેટાચૂંટણીમાં બેઠક ફાળવણી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે 5 બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે, અને સપા 5 બેઠકો પર મજબૂતીથી લડશે. બાકીની બેઠકો માટે રાષ્ટ્રીય પ્રતિનિધિ નિર્ણય લેશે. અમે 5 બેઠકોની ઉમેદવારી જાહેર કરવાની માંગણી કરી છે. અમે કેન્દ્રીય નેતૃત્વ સાથે છીએ.અજય રાયે વાતચીતમાં કહ્યું હતું કે, જે પાંચ બેઠકો પર સમાજવાદી પક્ષના સાંસદની પસંદગી કરી સપા પૂરી મજબૂતાઈ સાથે ચૂંટણી લડશે. ભાજપ અને તેના સમર્થન પક્ષોની પાંચ બેઠકો છે. જેના પર કોંગ્રેસે પણ દાવો કર્યો છે. અંતિમ નિર્ણય રાષ્ટ્રીય પ્રતિનિધિ દ્વારા લેવામાં આવશે કે, કેટલી બેઠકો પર ચૂંટણી લડવી. જે પાંચ બેઠખો ભાજપના ગઠબંધનની છે, તેના પર રાષ્ટ્રીય પ્રતિનિધિ દ્વારા નિર્ણય લેવાની અજય રાયે માગ કરી છે, તેઓ તેમના નિર્ણયની સાથે આગળ વધશે.

આ 10 બેઠકો પર પેટાચૂંટણી :
ઉત્તર પ્રદેશની જે દસ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. તેમાં ફૂલપુર, ખૈર, ગાઝિયાબાદ, મઝવાં, મીરાપુર, મિલ્કીપુર, કરહલ, કટેહરી, અને કુંદરકી સામેલ છે. સીસામઉ બેઠક પરથી પણ સપાના ધારાસભ્ય ઈરફાન સોલંકીની સભ્યતા ગુનાહિત કેસ બદલ રદ થતાં ત્યાં પણ ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, હાલ ચૂંટણીની તારીખો નક્કી થઈ નથી. પરંતુ તેના અંગે રણનીતિઓ ઘડાઈ રહી છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here