Sunday, May 4, 2025
HomeWorldસુદાનમાં સિવિલ એરક્રાફ્ટ ક્રેશ થયું, 4 સૈનિકો સહિત 9 લોકોના મોત, એક...

સુદાનમાં સિવિલ એરક્રાફ્ટ ક્રેશ થયું, 4 સૈનિકો સહિત 9 લોકોના મોત, એક બાળકીનો બચાવ

Date:

spot_img

Related stories

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...
spot_img

દુર્ઘટનાનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

સુદાન એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ દુર્ઘટના બની હતી

આફ્રિકન દેશ સુદાનમાં મોડી રાત્રે એક મોટી વિમાન દુર્ઘટના ઘટી જેમા 4 સૈનિકો સહિત 9 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 

એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ દુર્ઘટના ઘટી

સ્થાનિક મીડિયા એજન્સીના એહેવાલ મુજબ સિવિલ એરક્રાફ્ટ સુદાનના પોર્ટ સુદાન એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું હતું. અચાનક તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ અને ટેક ઓફ કરતી વખતે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનમાં સવાર 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમાં 4 સેનાના જવાનો પણ હતા. જોકે આ ભયાનક દુર્ઘટનામાં એક બાળકીનો જીવ બચી ગયો હતો જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાને અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે યુદ્ધ 

સુદાન છેલ્લા 100 દિવસથી ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યું છે. ઉત્તર-પૂર્વ આફ્રિકન દેશ સુદાનમાં 15 એપ્રિલથી સશસ્ત્ર દળો અને તેમના હરીફ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની વચ્ચે, પોર્ટ સુદાન એરપોર્ટનો ઉપયોગ રાજદ્વારી મિશન, વિદેશીઓ અને દેશમાંથી ભાગી રહેલા લોકોને બહાર કાઢવા માટે કરવામાં આવી રહ્યો છે.

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here