Sunday, February 23, 2025
HomeSportsCricketસુપર ઓવર પહેલા ગુપ્ટલને શું કહ્યું તેની વિગતો સપાટીએ

સુપર ઓવર પહેલા ગુપ્ટલને શું કહ્યું તેની વિગતો સપાટીએ

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

ઓકલેન્ડ, તા. ૧
ઇંગ્લેન્ડમાં હાલમાં જ વર્લ્ડકપની પૂર્ણાહૂતિ થઇ ચુકી છે. વર્લ્ડકપ ફાઇનલમાં સુપર ઓવર પહેલા ઓપનિંગ બેટ્‌સમેન માર્ટિન ગુપ્ટલ સાથે શું વાતચીત કરી હતી તે અંગે ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડ જિમી નિશામે પ્રથમ વખત ઘટસ્ફોટ કર્યો છે. બ્લેકકેપ ઓલરાઉન્ડ જિમી નિશામે કહ્યું છે કે, જ્યારે વર્લ્ડકપ ચેમ્પયન નક્કી કરવા માટે સુપર ઓવરમાં બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો ત્યારે ગુપ્ટલ સાથે ખાસ વાત કરી હતી. વર્લ્ડકપ જીતવા માટે સુપર ઓવરમાં ૧૬ રનની જરૂર હતી. નિશામે એક વાઇડ સાથે ૧૩ રન બનાવી લીધા હતા. ત્યારબાદ અંતિમ બોલનો સામનો કરવા ગુપ્ટલ આવ્યો હતો. ગુપ્ટલે પણ બીજા રન માટે દોડી જતાં પહેલા એક રન પુરો કરી લીધો હતો જેથી ન્યુઝીલેન્ડની ટીમના પણ સુપર ઓવરમાં ૧૫ રન થયા હતા. ઇંગ્લેન્ડના પણ ૧૫ રન જ હતા. બંને ટીમોના ૧૫-૧૫ થતાં ઇંગ્લેન્ડને ફાઈનલમાં વધુ ચોગ્ગા ફટકારવા બદલ ટાઈબ્રેકરના આધાર પર વિશ્વ વિજેતા ટીમ જાહેર કરવામાં આવી હતી. નિશામે આ વર્લ્ડકપમાં બ્લેકકેપ તરફથી રમતા જારદાર દેખાવ કર્યો હતો. બેટ, બોલની સાથે સાથે ફિલ્ડિંગમાં પણ જારદાર દેખાવ કર્યો હતો. ભારત ઉપર સેમિફાઇનલમાં જીત વેળા નિશામે એક હાથે કેચ પકડીને પોતાની ટીમને જીત અપાવવામાં ભૂમિકા ભજવી હતી. એક ઇન્ટરવ્યુમાં નિશામે એવી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે પ્રથમ વખત જાહેર થઇ છે. નિશામે કહ્યું છે કે, જ્યારે તે સુપર ઓવરમાં બેટિંગમાં ઉતર્યો હતો ત્યારે કોઇપણ પ્રકારથી નર્વસ ન હતો. તેના કહેવા મુજબ વિતેલા વર્ષોમાં આ ઉપર ઘણુ કામ કરી ચુક્યો હતો.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here