Monday, February 24, 2025
HomeGujaratસુરતમા કોરોનાના વધતા કેસને કારણે રાંદેર વિસ્તારમાં લોકોએ સ્વયંભૂ સપ્તાહનું લાૅકડાઉન કર્યું

સુરતમા કોરોનાના વધતા કેસને કારણે રાંદેર વિસ્તારમાં લોકોએ સ્વયંભૂ સપ્તાહનું લાૅકડાઉન કર્યું

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

સુરત,તા.૧૬
કોરોના મહામારી વચ્ચે સુરતમાં સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ગતરોજ સુરતના રાંદેર વિસ્તારમાં એક જ દિવસમાં ૩૨ કેસ દેખાતા આ વિસ્તારને તંત્ર દ્વારા સૌથી પહેલા રેડ ઝોન જાહેર કરીને સમગ્ર વિસ્તાને ક્વાૅરન્ટાઇન કરવામાં આવ્યો છે. જેને લઈને અહીંયા આ દરમિયાન કેસ ઓછા દેખાયા હતા. ફરી એક વાર અહીં કેસ વધતા સમગ્ર વિસ્તારમાં લોકોએ આજથી એક અઠવાડિયા માટે સયંભૂ લાૅકડાઉન જાહેર કરીને માત્ર મેડિકલ સિવાય ની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે.
કોરોના મહામારી ચાલુ રહી છે તેવામાં સુરતમાં છેલ્લા એક મહિનાથી સતત કોરોના દર્દીમાં વધારા ે જોવા મળ્યો છે. મરણઆંક પણ સતત વધી રહ્યો છે. તેવામાં સુરતની સ્થિતિને લઇને તંત્ર સાથે સરકારની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે. વધી રહેલા કોરોનાને કારણે સુરતમાં રહેલા લોકો એક અભિયાન શરૂ કર્યું છે.
જેમાં જરૂરી ના હોય તો બહાર નહિ નીકળવા સાથે સ્વંયંભૂ લાૅકડાઉન શરૂ કર્યું છે. ત્યારે સુરતનો રાંદેર વિસ્તાર કે જેને તંત્ર દ્વારા એક ઈસ્ત્રીવાળા આધેડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અને સમગ્ર વિસ્તાર ગીચ હોવાને લઈને પહેલો રેડ ઝોન હાજર કરીને સમગ્ર વિસ્તરને ક્વોરન્ટિન કરવામાં આવ્યો હતો.
લોકોએ જેતે સમયે આ નિયમ પળતા આ વિસ્તરમાં કોરોના કેસ વધ્યા ન હતા. જોકે અનલોક બાદ આ વિસ્તરમાં સતત કેસ સામે આવી રહ્યા હતા. જેથી ગતરોજ તો ૩૨ જેટલા કેસ સામે આવતાની સાથે સમગ્ર વિસ્તરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ વિસ્તારના આગેવાનો દ્વારા ગતરોજ એક મિટિંગ કરી પોતાના વિસ્તારને કોરોના સંર્ક્મણ અટકાવવા માટે આજથી એક અઠવાડિયા સુધી સમગ્ર વિસ્તરમાં લાૅકડાઉન કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું .

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here