Monday, May 12, 2025
HomeGujaratસુરતમા કોરોનાના વધતા કેસને કારણે રાંદેર વિસ્તારમાં લોકોએ સ્વયંભૂ સપ્તાહનું લાૅકડાઉન કર્યું

સુરતમા કોરોનાના વધતા કેસને કારણે રાંદેર વિસ્તારમાં લોકોએ સ્વયંભૂ સપ્તાહનું લાૅકડાઉન કર્યું

Date:

spot_img

Related stories

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...
spot_img

સુરત,તા.૧૬
કોરોના મહામારી વચ્ચે સુરતમાં સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ગતરોજ સુરતના રાંદેર વિસ્તારમાં એક જ દિવસમાં ૩૨ કેસ દેખાતા આ વિસ્તારને તંત્ર દ્વારા સૌથી પહેલા રેડ ઝોન જાહેર કરીને સમગ્ર વિસ્તાને ક્વાૅરન્ટાઇન કરવામાં આવ્યો છે. જેને લઈને અહીંયા આ દરમિયાન કેસ ઓછા દેખાયા હતા. ફરી એક વાર અહીં કેસ વધતા સમગ્ર વિસ્તારમાં લોકોએ આજથી એક અઠવાડિયા માટે સયંભૂ લાૅકડાઉન જાહેર કરીને માત્ર મેડિકલ સિવાય ની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે.
કોરોના મહામારી ચાલુ રહી છે તેવામાં સુરતમાં છેલ્લા એક મહિનાથી સતત કોરોના દર્દીમાં વધારા ે જોવા મળ્યો છે. મરણઆંક પણ સતત વધી રહ્યો છે. તેવામાં સુરતની સ્થિતિને લઇને તંત્ર સાથે સરકારની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે. વધી રહેલા કોરોનાને કારણે સુરતમાં રહેલા લોકો એક અભિયાન શરૂ કર્યું છે.
જેમાં જરૂરી ના હોય તો બહાર નહિ નીકળવા સાથે સ્વંયંભૂ લાૅકડાઉન શરૂ કર્યું છે. ત્યારે સુરતનો રાંદેર વિસ્તાર કે જેને તંત્ર દ્વારા એક ઈસ્ત્રીવાળા આધેડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અને સમગ્ર વિસ્તાર ગીચ હોવાને લઈને પહેલો રેડ ઝોન હાજર કરીને સમગ્ર વિસ્તરને ક્વોરન્ટિન કરવામાં આવ્યો હતો.
લોકોએ જેતે સમયે આ નિયમ પળતા આ વિસ્તરમાં કોરોના કેસ વધ્યા ન હતા. જોકે અનલોક બાદ આ વિસ્તરમાં સતત કેસ સામે આવી રહ્યા હતા. જેથી ગતરોજ તો ૩૨ જેટલા કેસ સામે આવતાની સાથે સમગ્ર વિસ્તરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ વિસ્તારના આગેવાનો દ્વારા ગતરોજ એક મિટિંગ કરી પોતાના વિસ્તારને કોરોના સંર્ક્મણ અટકાવવા માટે આજથી એક અઠવાડિયા સુધી સમગ્ર વિસ્તરમાં લાૅકડાઉન કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું .

ભાવનગર મંડળમાં દિવ્યાંગજનો માટે ઓનલાઈન કન્સેશનલ કાર્ડ પાસ માટે...

દિવ્યાંગજનો માટે રેલવે કન્સેશનલ કાર્ડ પાસ જારી કરવા માટે...

ત્રણેય સેનાના પ્રમુખો સાથે PM મોદીની બેઠક : CDS...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક ચાલી...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી દિલ્હી પહોંચ્યા, સરકારે...

પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડી અને સપોર્ટિંગ સ્ટાફના...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના...

મધર્સ ડે પર એમક્યોર 2025 આઈસ બકેટ ચેલેન્જ રિવાઇવલમાં...

મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી અગ્રણી ફાર્માસ્યુટિકલ્સ કંપની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ...

BPCL ભારતભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપિજીની અવિરત ઉપલબ્ધતાની ખાતરી...

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), જે Fortune Global 500...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here