Tuesday, April 22, 2025
HomeGujaratસુરત લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવતી પાલિકાની કચેરી પાલિકામાં દીવા તળે અંધારું

સુરત લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવતી પાલિકાની કચેરી પાલિકામાં દીવા તળે અંધારું

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સ્વચ્છતા માટે દેશમાં પહેલો નંબર ધરાવતી સુરત મહાનગરપાલિકા આ ક્રમ જાળવી રાખવા માટે લોકોને સ્વચ્છતા માટે અપીલ કરે છે. પરંતુ સ્વચ્છતાના મુદ્દે દીવા તળે અંધારું હોય તેવો પાલિકાનો ઘાટ થઈ રહ્યો છે. સુરતના મેયરે આજે (14 ઓગસ્ટ) વરાછા એ ઝોનની સરપ્રાઈઝ વિઝીટ લીધી અને તેમને વરાછા ઝોનની કેટલીક ઓફિસમાં સ્વચ્છતા ન હોવાનું જણાયું હતું. તેઓએ સ્વચ્છતા જાળવવા માટે પાલિકાના અધિકારીઓને તાકીદ કરી હતી. જોકે, લોકોને ગંદકી માટે દંડ કરનારી પાલિકાની ઓફિસમાં જ ગંદકી તો કોની સામે પગલાં ભરાશે ? તે પ્રશ્ન ઉભો થયો છે. સુરતના મેયર દક્ષેશ માવાણી આજે સુરત પાલિકાના વરાછા એ ઝોનની સરપ્રાઈઝ વિઝીટ માટે ગયા હતા. તેમાં કેટલીક ઓફિસમાં મેયરને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેના કારણે તેઓએ અધિકારીને ભેગા કરીને પાલિકાની કચેરીમાં સ્વચ્છતા જાળવવા માટે તાકીદ કરી હતી.જોકે, મેયરની આ સરપ્રાઈઝ વિઝીટના કારણે લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવતી પાલિકાની કચેરીમાં જ સ્વચ્છતા નથી તે પ્રશ્ન ઉભો થયો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અને ઈન્દોર પહેલા નંબરે દેશમાં આવ્યા છે. ત્યારબાદ પાલિકા તંત્રએ આગામી સ્વચ્છતા સર્વેક્ષણ માટે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here