Saturday, April 26, 2025
HomeLife StyleBeauty Tipsહેયર કલર કરવાથી પહેલા જાણીલો

હેયર કલર કરવાથી પહેલા જાણીલો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

વાળને કલર કરવું, આ આજકાલ ખૂબ પાપુલર થઈ ગયું છે. એક તો તેનાથી જૂના વાળ છિપાઈ જાય છે અને બીજુ તેનાથી વાળને એક નવું મેકઓવર મળે છે પણ કેટલાક લોકો એવા છે જે વાળના કલર કરાવતા સમયે કેટલીક ભૂલ કરી બેસે છે. જેનાથી તેના વાળને પછી ખૂબ નુકશાન પહોંચે છે. આથી આજે અમે તમને હેયર કલરથી સંકળાયેલી એવી કેટલીક વાતો જણાવીશ જેનાથી તમારા વાળને એકદમ પરફેક્ટ લુક મળશે.

 1. હર્બલ કલર્સ- વાળને કલર કરવા માટે હમેશા હર્બલ કલર્સના ઉપયોગ કરવું. એક તો તેનાથી વાળને કોઈ નુકશાન પણ નહી પહોંચશે અને બીજું તેનાથી વાળને નેચરલ શાઈન મળશે.  

2. સમયનો રાખો ધ્યાન- ધ્યાન રાખો કે લેબલ પર તેન જેટલા સમય લગાવાની સલાહ આપી હોય તેટલા જ સમય સુધી લગાવીને રાખવું. કારણકે જો તમે તે વધારે મોડે સુધી લગાવશો તો તમને એ શેડસથી વધારે ડાર્ક લુક મળશે. ઓછું સમય સુધી રાખવાથી લાઈટ લુક મળશે. તેનાથી સારું હશે કે જણાવ્યા સમય સુધી જ તેને વાળ પર લગાવીને રાખવું.  

3. તેલ જરૂર લગાવો- જે દિવસે પણ તમે વાળમાં હેયર કલર કરવાની વિચારી રહ્યા છો તેનાથી પહેલા વાળમાં તેલ જરૂર લગાવું. આવું કરવાથી વાળ સ્મૂથ અને શાઈની બનશે.  4. બે મોઢાવાળ- જો બે મોઢાવાળા વાળ છે તો તેને કલર કરતા પહેલા ટ્રિમ કરાવી લો. કારણકે હેયર કલર કરવાથી બે મૉઢાવાળ સૂકા જોવાય છે.  

5. નાર્મલ પાણીનો ઉપયોગ કરવું- જે દિવસે વાળને કલર કરો કે કરાવો તે દિવસે શૈમ્પૂથીએ ન ધોવું. માત્ર નાર્મલ પાણીનો ઉપયોગ કરવું. 

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here