Monday, June 16, 2025
Homenational2019 પર નજર, ‘મોદી કેર’ બાદ 50 કરોડ ભારતીયો માટે કેન્દ્રની વધુ...

2019 પર નજર, ‘મોદી કેર’ બાદ 50 કરોડ ભારતીયો માટે કેન્દ્રની વધુ એક યોજના

Date:

spot_img

Related stories

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...
spot_img

સત્તામાં ચાર વર્ષ પૂરાં કરી ચૂકેલી નરેન્દ્ર મોદી સરકાર મતદારોને આકર્ષવા માટે મેગા હેલ્થ પ્રોટેક્શન પ્રોગ્રામ ‘મોદી કેર’ બાદ વધુ એક મોટો દાવ અજમાવવા જઈ રહી છે. સરકાર 50 કરોડ નોકરિયાત લોકો માટે કલ્યાણકારી યોજના લાવવાની તૈયારીમાં છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલીક મહત્ત્વપૂર્ણ અને મહત્ત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરવાની તૈયારીમાં છે, પણ 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં મર્યાદિત સમય અને સંસાધનોની અછત આ યોજનાઓ શરૂ કરવામાં અવરોધ બની શકે છે.

રિપોર્ટ મુજબ, વડાપ્રધાન મોદી 2019 પહેલાં 3 કલ્યાણકારી યોજનાઓને લાગુ કરવા માગે છે. આ યોજનાઓ છે – ઓલ્ડ એજ પેન્શન, લાઇફ ઇન્સ્યોરન્સ અને મેટર્નિટી બેનિફિટ્સ.આ કલ્યાણકારી યોજનાઓથી સરકારને 2019ની ચૂંટણીઓમાં રાજકીય ફાયદો મળી શકે છે, પરંતુ તેનાથી દેશની રાજકોષીય ખાધ પર વધુ દબાણ આવશે, જે પહેલેથી જ એશિયન દેશોમાં સૌથી વધુ છે. આ પહેલાં સરકારે લગભગ 10 કરોડ ગરીબ પરિવારોને પાંચ લાખ રૂપિયાના મફત વીમાની યોજનાની જાહેરાત કરી હતી. ‘મોદી કેર’ના નામથી ચર્ચિત સ્વાસ્થ્ય વીમા યોજનાથી લગભગ 50 કરોડ લોકોને લાભ થશે.સરકારે 15 કેન્દ્રીય શ્રમ કાયદાને સરળ કરી અને તેનો વિલય કરી એક કાયદાનું સ્વરૂપ આપતા એક બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જે બિનસંગઠિત ક્ષેત્ર સહિત તમામ કર્મચારીઓને ફાયદો પહોંચાડશે. બિલને સંસદની આગામી સિઝનમાં રજૂ કરવામાં આવી શકે છે.

એક અધિકારીએ નામ ન આપવાની શરતે બ્લૂમબર્ગ સાથે વાતચીતમાં પુષ્ટિ કરી છે કે, સરકાર 50 કરોડ વર્કફોર્સને સોશિયલ પ્રોટેક્શન આપવાની તૈયારીમાં છે. જોકે અધિકારીએ યોજના વિશે વિસ્તારમાં જાણકારી આપી નથી. યોજના તમામ વર્કર્સ માટે છે, પણ સરકાર દેશના કુલ વર્કફોર્સના નીચલા 50 ટકા અંગે ચિંતિત છે. તેમના માટે સરકાર કોઈ નિશ્ચિત રકમ પેન્શન તરીકે આપી શકે છે

GCCI દ્વારા તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ...

વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ...

અંબુજા સિમેન્ટ્સે આઇટીઆઇ દરલાઘાટ ખાતે ઉભરતી ખેલ પ્રતિભાઓની ઉજવણી...

વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા...

નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ દ્વારા કવચ એન્ટીવાયરસનું અધિગ્રહણ (એક્વાયર) ભારતની...

ભારતની આગેવાન સાયબર સિક્યોરિટી બ્રાન્ડ નેટ પ્રોટેકટર એન્ટીવાયરસ (NPAV)...

ભારતની સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત પ્રિમીયમ સેડાન; ફોક્સવેગન વર્ચસએ...

ફોક્સવેગન વર્ચસએ ભારતમાં વેચાણના ભવ્ય ત્રણ વર્ષોનું અદભૂત સીમાચિહ્ન...

શ્રી માણેકચોક સોના ચાંદી દાગીના એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈન્ડિયન રેડ...

દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો...

અમદાવાદમાં ગઈકાલે સર્જાયેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં સવાર 241 લોકોના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here