Tuesday, April 29, 2025
Homenationalઆ મરચાંમાં એવું તો શું છે કે 1500 રૂ. કિલોના ભાવે વેચાઈ...

આ મરચાંમાં એવું તો શું છે કે 1500 રૂ. કિલોના ભાવે વેચાઈ રહ્યું છે

Date:

spot_img

Related stories

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...
spot_img

પર્વતીય ક્ષેત્રોમાં થનારું બર્ડ આઈ ચિલી, જેને કેરળમાં કંથારી નામથી પણ ઓળખવામાં આવે છે, તેનો ભાવ વધીને હવે 1400થી 1600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. જણાવી દઈએ કે આ મરચાંને દુનિયાના દસ સૌથી તીખા મરચાંની લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે.કંથારીની ખેતી પર્વતીય ક્ષેત્રોમાં થાય છે અને હંમેશા તેની ભારે માગ રહે છે. કેરળના ઈડુક્કી જિલ્લાના કટ્ટપાના બજારમાં એક કિલો બર્ડ આઈ મરચાંની કિંમત 1500 રૂપિયા છે. આટલું જ નહીં, ઈન્ડિયા માર્ટથી જો તમે સૂકવેલા બર્ડ આઈ મરચું ખરીદો છો તો તમારે 2000 રૂપિયા ચૂકવવા પડશે.હકીકતમાં કેરળમાં કંથારી નામથી જાણીતું આ મરચામાં ઘણા ગુણો હોય છે. તેને વિટામીન સીનું સારું સ્ત્રોત માનવામાં આવે છે. આ બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. તેની નિકાસ વિદેશમાં કરવામાં આવે છે.બર્ડ આઈ મરચાંનો ઉપયોગ સાંધાના દુખાવામાં રાહત માટે આયુર્વેદિક તેલ બનાવવા માટે પણ થાય છે. આ મરચું શરીરનું મેટાબોલિઝમને વધારે છે, જેના કારણે શરીરનું તાપમાન પણ વધે છે. શરીર પોતાને નોર્મલ તાપમાનમાં લાવવા માટે વધારે કેલેરી બર્ન કરે છે. વધતું મેટાબોલિઝમ શરીરના વધારાના ફેટનો ઉપયોગ વધારે છે. પરિણામે શરીર પાતળું બને છે.

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here